SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનાં નાનકડા બાળકને સ્કૂલના શિક્ષણમાં ઝેર પાવાને બદલે ઘાણી પર જ બેuડી દેશે. આમ આજના ધર્મવિરોધી શિક્ષણને પણ ધકકો લાગશે. બેકાર થયેલા આ ઘાંચી કુટુંબો અeoવિકાી શોધમાં ગામ છોડી મોટા શહેરોની ધારાની કે પી. પટીઓમાં વાય અને તેમાંથી જે બેકારી, ગરીબી, બિમારી, ગુનાખોરી, ગંદકી-પ્રો. સબમિ તેને મૂળuથી જ ડામી દેવા તેમનો વંશ પરંપરાગત ધંધો ઝૂંટવાઈ જાય તેવું જ કરીએ તો! . ", . વળી ઓઈલ મિલોમાં સોલ્વન્ટ તરીકે વપરાતાં હેકરોન નામના પેટ્રોલ જેવા રસાયણો તથા તેલ રિફાઈન કરવાની પ્રક્રિયામાં તેલમાં ઉમેરાતા ફોસ્ફરિક એસિડ, કિૉસ્ટિક ોડા, લીચિંગ પાઉડર જેવા કેમિકલ્સ આરોગ્યને પણ પાર નંગનું નુકશાન પહોંચાડે છે.મિલોના ડબલ ફિલ્ટર્ડ અને ડબલ રિફાઈન્ડ તેલની મોટી મોટી જાહેરાતોમાં અંજાઈ જતાં ગ્રાહકોને એ વાતનો ખ્યાલ પણ નહિ હોય કે રિફાઈલિંગની પ્રક્રિયા દરમ્યાન તેલમાં રહેલી કુદરતી એન્ટી-ઓકિરાડર્રા નાશ પામે છે, જે બળદઘાણીના નોનરિફાઈન્ડ કુદરતી તેલમાં જળવાઈ રહે છે. આયુર્વેદ પ્રતિમ ય રાકરસંહિતામાં તિલસ્મલાનામું” કહી સઘળા તેલોમાં આરોગ્યની દ્રષ્ટિથી તલના તેલને શ્રેષ્ઠ ગયું છે. માટે જ આપણા દેશમાં હજી પ0 વર્ષ પહેલાં સુધી તલનું કે સરસિયાનું તેલ જ વપરાતું. એફલાટોકરશીન નામનું ઝેરી તત્ત્વ ધરાવતી ગફળીનું તેલ તથા હવે તો તેમાં પણ મેળરોળ કરવામાં આવતાં પામોલિ, કપાસિયા તેલ, રખિી : તેલ વગેરે અનેક તેલો આરો૫ની દરિથી તલ અને રારિરિયાના તેલ કરતાં ઘણાં ઉતરતાં હોવાથી અનેક * રોગોના ભોગ બનવા ઉપરાંત એલોપથી-હોમિયોપથીની અભય દવાઓ પણ આશ્રય લેવો પડે છે. તામસી, ખોટી ગરમી પેદા કરનાર તથા આંખો વગેરેને નુકશાન પહોંચાડનાર શીંગતેલ જેવા જad "ધતા તેરો- રીરી પ્રdiી ખોટી માં ભરમાઈ જવાને બદલે બધા જાણકાર વૈધો જેની એકી અવાજે ભલામણ કરશે તેવું બળદઘાણીનું તલનું કે સરસવનું તેલ વાપરવાથી આરોગ્ય નિળિ રહે તો એલોપથી ભયંકર પાપમાંથી પણ બચાય. : - આજે પશુઓ ભૂખે મરે છે તેનું એક મહત્ત્વનું કારણ તેલિબિયાંના ખોળ જેવા તેમના ખોરાકની મોટા પાયા પર થતી નિકારા પણ છે. મોટી ઓઈલ મિલો તેલિબિયાં ચપે ટીપુ નીચોવી લઈ ખોળ નિકારા. કરી દે છે જ્યારે ગામડે ગામડે ચાલતી બળદઘાણીઓમાં નાના પાયા પર નીકળતો ખોળ નિકારા કરવાનું શક્ય ન હોવાથી તે ગામના જ પશુઓના પેટમાં જશે. શિર તુજ આણ વહું....... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy