Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 74
________________ Jain Education International શ્રી ચિંતામણિ પાર્શ્વનાધ્યાય નામ. નિમન્ત્રણમ્ હે જી... તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે... ‘તિયિ દેવો ભવ'ના આ દેશમાં, ઘર એ માત્ર ઈંટ-ચૂનાનું બનેલું મકાન નયી કે નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો એ તો છે ‘રાહનાવવતું, સહનૌભુનક્ટુ અને રાહવીર્ય કરવાવહૈ' ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ ! આવા એક ઘરમાં, મહા વદિ એકાદશીના મંગળ દિવસે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે- સાધુજનોના પુનિત પગલાઓથી એ ઘરની ધકૃતી સદા પાવન થતી રહે... અતિચિઓના આગમનથી તેનું વાયુમંડળ રાદા ગુંજતું રહે અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે. એવી શુશિલાઓ વાંછવા અને એ સુભગ પંળોમાં રાપરિવાર રાહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ. *. 1 રાગતકાંક્ષી - 2 વાસ્તુ પૂજા : ખપીરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ : ‘સેતુ' દિવાળી બાગ, સુરત - ૩૯૫ ૦૦૧. ફોન : ૪૫૯૮૫ શિર તુજ આણ વહુ... : For Personal & Private Use Only ૬૧-A. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104