Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 79
________________ (૫) હિરાબ અને તપાસનીશ (ઓડિટ અને ઓડિટર) - : • : ડિટ કે ઓડિટર એ પોંટી બાબત નહિ. વહીવટદારો સ્વામી શ્રી સંઘમાંથી જ યોગ્ય વ્યકિતઓ હિરાબો રાખવા-રાકારાના ઘટતી ગોઠવણ કરી છે જે તે રમો મારા કહેવા મુરાર ઓ૮િ૨ ફરજિયાત હોય તો રથાનિક કે બાજુ મા૫ને શ્રી (ાંદામાંથી. જ સારા-નિષણાત ગુહસ્થને પરાંદ કરી લેવા ના છે (૬) ત્રણ મુખ્ય વહીવંટદાર કાયવિાહકો અને તેમણે નિમેલા ધાકિ રાંપરિકો ભેગામળીને મહત્વના કામની વિUરણા કરી શકે અને તે સૌને માન્ય રહે, તેમાં વધારે જરૂર જણાય તો જથ્થાવાર જેમકે મારવાડી સાથ, ગુજરાતી સાથ, કચ્છી સાથ વગેરે) ના આગેવાનો અથવા જુદાં જુદા ગચ્છ હોય તો તેના આગેવાન અથવા જુદી જુદી ઓસવાળ, પોરવાડ વગેરે જ્ઞાતિઓ હોય તો તેના આગેવાનો શ્રી સંઘના પણ પેટા આગેવાનો માનીને તેમના અતિપ્રાય લેવા પરંતુ છેવટનો નિર્ણય તો (પૂજય પુરુષના ગતિતિ કે સાષ્ટ ટેકાવાળો) આવાનોને જે સૌને બંધનકર્તા રહેશે - પછી ફઈ તેની વિસ્તારમાં જઈ શકશે નહિ. તેથી વિશેષ જરૂર પડતાં કેસરે સુખડનો લાગો ભરતાં ઘરો કે કુટુંબોના આગેવાનોને બોલાવી લેવી અને તેમનો પણ અપ્રિય જાણવો. પરંતુ સ્થાનિક શ્રીરાંમાં ગ્વ. પૂ. પરંપરા અનુયાયી સર્વ કોઈ સ્ત્રીપુરુષોનો રામાવેશ થાય છે. વૃદ્ધો -ત્રીઓ-બાળકો અને ગર્ભસ્થ શિશુઓનો પણ ઘટતી રીતે સમાવેશ થાય છે. તેથી કોઈ બાબતમાં શકય રીતે, કલ શ્રી સ્થાનિક સંઘને પણ બોલાવી શકાય છે. જે ગર્વનર જિલ્લામાં જાય છે ત્યારે જિલ્લાને અધિકાર તેમના હાથમાં આવે છે તેમ જયારે મુનિરાજા પધાર્યા હોય ત્યારે શ્રી રાંધ ઉપર તેમનો અધિકાર છે. પરંતુ સ્થાનિક શ્રી સંઘની પરિસ્થિતિ, નીતિરીતિ જાણી અને અનુરારીને તથા તે શ્રી રાંઘને માટે જે પૂજય પુરુષની આજ્ઞા નકકી કરવામાં આવે છે. તેમના મતના અનુસંધાનમાં જ લાભકારક અને થિરક પ્રવૃત્તિ મા રાખct. માં કયાંય પણ વિચાર ભેદ થાય તો ૫ર જણાવેલા પૂજાથી•ી આશા રહી છે. આજે જાણી લે . . ' ' . . . (૭) લાખા પારેપ શ્રી ચતુર્વિધ સંઘની રીતરારની રાજા છે. તેમાં પણ મહત્વના નિર્ણયો કરી શકાય. તો કોઈ સ્થાનક નિર્ણયો તે રિવાય એકત્ર થઈને પણ કરી શકાય. રાંઘી જાજ શ્રી રાધાની પેઢી (ઓફિરા) છે, તેમાં બેસીને શિસ્તપુર્વક ન રાખીને કાય કરી શકાય. . (૮) શ્રી જિનેશરનમાં મતાધિકારને સ્થાન ન હોવાથી કોઈનેય પોતાનો અંગત વિચારો મત આપવાની નથી હોતો. પરંતુ આગેવાનોની વાત બરાબર હોય તો - જેવું કામ તે પ્રમાણે યથાશય યા તો નિર્ણય મુજબ પુરો અમલ કરવો. તે બરાબર ન લાગે - શ્રી શિર તુજ આણ વહી..! 55 : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104