Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 60
________________ પાટલૂંછણાં સુંવાળાં સ્વચ્છ અને ફાટયાં વિનાનાં વાપરવાં. ગલૂછાણાં-પાટલૂંછાંને રાખવા માટે જુદી જુદી થાળી, વગેરે રાખવાં તથા જુદાં જુદાં ધોઈને જુદાં જુદાં મૂકવાં. હાથ ધોયા વિના અંગતૂછાણાંને અડકવું. પણ નહિ. અંગચૂંછણાં આપu પૂજાનાં કપડાં .... કે ચોખું શરીર પણ અહંકવાં જોઈએ નહિ, અંગ છણાં જયાં રાકમાં હોય ત્યાં કોઈ , મસ્તક વગેરે અડકે નહિ કે પવનથી નીચે પડી ન જાય તેમજ પાટલૂછણિયાં સાથે ભેગાં ન થાય તેનું ધ્યાન રાખવું. જોઈએ. (૧૬) દેરાંરારજીનાં મંગલુછણાં વગેરે ધોવારમૂકવવાની અલાયદી-ગ્યાં રાખવી જોઈએ. ગમે ત્યાં સૂકવવાથી મંદિરજીની શોભા વાગડે છે. (૧૭) કોટીઓ વગેરે દેરાંરારમાં ટીંગાડી, લા. રર) (શાને છે, '' બનાવવાને બદલે તેને વ્યાખ્યાન કે પ્રતિક્રમણદિમાં વાંચવાની અસલ પ્રથાને પુનર્જીવિત કરવી. (૧૮) દેરારારમાં આરતિ રામયે ઘંટ વગાડાય છે, તે ઉપરાંત ગણાં-શંખ, ઝાલર જેવાનો પણ ઉપયોગ કરવો જોઈએ. ક્યાંક ક્યાંક શરૂ થયેલા ઓટોમેટિકઈલેક્ટ્રિક વાઝિત્રો તદ્દન અયોગ્ય છે. (૧૯) રાસાદની જેમ જિનમંદિર પારો પ્રતિદિન ચોઘડિયાં વાગવાં જોઈએ. (૨૦) દરારારના પૂજારી ધોતીયાની ઉપર ખેરાને બદલે ગંજી કે બંડીનો ઉપયોગ કરે છે. તેનો નિષેધ કરી ખેસ જ વપરાવવો. (૨૧) આર્ટ સિલ્ક . (બનાવટી રિાકની પૂજાનાં કપડાંની જોડ (હાલમાં જે વ્યાપકંપણે વપરાય છે) તે યોગ્ય નથી. તેને બદલે ખાદી ભંડારોમાં મળતી મુહકટા (૫ટકા) રિસક, અહિર કે પૂજા રોડ મારી, શકિતના અભાવે રાડારા પણ ચાલે, પરંતુ રિ-વેટિક ડી જ ભાપરની. શ્રી જિનબિંબ ભરાવવા અંગે ( શિલ્પીને શુદ્ધ વસ્ત્રો પહેરાવી, ધૂપદીપ આદિ પ્રગટાવી વિધિપૂર્વક પ્રતિમાજી " ભરાવવાં જોઈએ. મોતી-શાહ શેઠે શિલ્પીઓનું અલગ રરસોડું કરી તેમને મિષ્ટાનાદિ જ જમાડવા અને વાયડા પદાર્થો નજમવા પડે તેવી વ્યવસ્થા કરી હતી. (જેથી અપાનવાયું આદિથી થતી આશાતનાથી બચી શકાય અને પ્રતિમાજી દાડતી વખતે મુખમાંથી દુર્ગધી. ઉચ્છવાસ પણ ન નીકળે તે માટે સુગંધી શ્રેષ્ઠતંબોલ દ્રોની વ્યવસ્થા કરી હતી.' રાધનપુરના એક શ્રેષ્ઠિએ દેરારારમાં ચિત્રકામ કરનાર કલાકારોને પવૅમથી કહી દીધેલ . કે કામ કરવા નિશ્ચિત રામનો બોજો ન રાખવો. પરંતુ તમારા ચિત્તની પ્રરાન્નતા હોય ત્યારે જ કામ કરવું. પગાર પૂરો લઈ જવો. ઉનાળામાં તેમને ગરમી ન લાગે તે માટે કારીગર દીઠ એકેક મજૂર વીંઝણો નાખવા રાખેલ. મોતીશા શેઠે પણ ભાયખલા '(મુંબઈ)નું દેરાસર બાંધનાર સ્થપતિને દાગીનાઓ ભેટ આપેલા હતા. તે દાગીના પોતાનું ! દેવું ચૂકવવા તે વેચી દેવાનો છે. તેમ સાંભળતાં, તેને દાગીના વેચવા દીધા અને - વધારામાં તેનું દેવું પણ ચૂકવી આપેલ. કારીગરોની પ્રરાન્નતાના પરમાણુ તિમાંજીમાં ન મળે તે માટે આવી કાળજી રાખવા યોગ્ય છે. શિર હુજ પણ હું....... : ૪૮ 1 t s - . ' ' . ' , www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104