Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 56
________________ દઈ પછી જ તેમાં તળવાની વંતુ નાખવાથી સાં કોકમ, લીંબુ જેવી ધોડી ખટાશ તેલમાં ઉમેરી પછી તળવાથી ઊભરો આવતો નથી. . . . ' મિલોના હિંરાક તથા અનારોગ્યપ્રદ તેલને બદલે બળદપારીનું અારંભથી બને આરોગ્યદાની તલ હોલ વાપરવા આપણી ની ભોજાશાળાઓડી કરે તથા પણ ધાકિ (નવકારશી આદિ) પ્રેરગોમાં આવું જ તેલ વાપરવાનું નકકી થાય તો આનો વ્યાપ કેટલો બધો વધે ! શ્રાવકોના ઘરે વગેરેમાં રાહજ રીતે જ આવું રોલ વપરાતું થાય તો પૂજય શ્રમણ-શ્રમણી વેગવંતોની ગોચરામાં પણ દિપ રી જેવા પદાર્થ જવાથી તેમના આરોગ્યને પણ હાનિ ન પહોંચે. આમ વૈયાવચ્ચનો પણ ઉત્કૃષ્ટ લાલ થાય.' . . . . . " , " :. - . ... : : : ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે હવેથી (૧) આપu.રીના તથા રાગાંસંબંધીઓના ઘરવપરાશમાં, (૨) તીર્થ વગેરેની ભોજનuળાઓ-uતા ખાતાં વગેરેમાં તથા ' . (૩) નવકારશીસાધર્મિક વાત્સલ્ય, સંઘ, ઉપધાન, નવાણુ વગેરેના ધાર્મિક જમણવારોમાં જ 1. તેલ મિલોના હિંસક-રોગકારક તેલને બદલે બળદઘાણીનું તલનું (કે રારસિયાનું) તેલ જ વાપરીશું. તથા રારકારી અવળી નીતિઓના પરિણામે મિલના તેલ કરતાં તે થોડું મોંઘુ પડે તો પણ તેને અનેકવિધ ફાયદાઓ જોતાં સરવાળે તો તે રાતું જ હોવાથી તેના ભાવને ગણત્રીમાં નહિ લઈએ. ઈંડાનું શાક દર રૂપિયે કિલો હોય અને બટાકાનું શાક માત્ર પાંચ રૂપિયે કિલો હોય તો પણ આપણે સસ્તું એવું બટાકાનું શાક વાપરવાને : બદલે મોંધું એવું બીજું જ શક વાપરીશું કારણ કે બટાકાનું શાક વાપરવામાં અનેક પ્રકારડ દોષ હોવાનું આપણu ગ્યાતામાં છે. તે જ રીતે બળદાણી: હિા મોડુંક મોં હોય તો પણ શ્રાવકથી ઓઈલ મિલનું તેલ તેનો મહાદોષ જોતાં વપરાય જ નહિ માટે : આ બંનેની સરખામણી થઈ શકે તેમ ન હોવાથી થોડાક રૂપિયા બચાવવા મહાઆરંભના અનુમોદનનો દોષ સેવીશું નહિ. ' . શિર તુજ આણ વહુ....... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104