________________
એ જ તમે અમને આપેલી અમારી સાચી આમેલ મૂડી છે, જે સદાય અમારી સાથે રહેશે, પણ વાત્સલ્યની સરવાણી હવે કયાં પામવી ?
હે પરમકૃપાળુ પરમાત્મા . મારી “બા”ના આત્માને પરમ શાંતિ અને એ જ પ્રાર્થના.” (આજના “મમ્મી” મોમ’ વાળા બાળકો બિચારા બા, મા, શબ્દ ભૂલી ગયા છે–માને “mumny’ને દાદીને “મેટી મમ્મી” કહે છે, જે કે હજુ દાદીમાને ઘણુ બાળ કે “બા” કહે છેબા શબ્દ ચિરંજીવ છે. ( નારી તું તે ન્યારી. )
શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિનો હેતુ અજાણતા પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન – મન – ધન સહુ સાધન મારાં, એ પથે યોજાઓ. * શહેરમાં જરા વિચિત્ર કે અસામાન્ય ગણાય તેવી શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિઃ પિતાના મકાનની બાજુ
બ્લેક બોર્ડઃ જેના ઉપર પ્રસંગોપાત સામાજીક, ધાર્મિક, આધ્યાત્મિક સમાચારો લખવામાં આવે છે ? માર્ગમાં જતા જિજ્ઞાસુને વાંચવા વિચારવા માટે. * તદુપદાંત ઘરમાં ડ્રોઈગ રૂમમાં એક કાર્ડ બોર્ડ ઉપર નીચેનું ધર્મ સાર જેવું લખાણ છે – ખુરશી ઉપર બેસનારની નજર તેના ઉપર પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org