________________
૨૭
વ્યવસ્થિત (દાદા ભગવાનના શબ્દોમાં : circumstantial evidence) કારણને લઈને રહ્યા છે. અને, * આ બધાનુ... કારણ ‘મન’છે—જેણે મનને વશ કર્યુ તેણે જગતને વશ કર્યુ. મન જ માણસેાને માટે ક –અ ધનુ કારણ છે અને કમ થી મુક્ત-દશા, મેાક્ષનુ પણ કારણુ છે. શરીરના આ અવયવ ઉપર શાન્તિથી ઉડા વિચાર કરા, અને આ વિષે ભગવત ગીતામાં તથા ઘણા સંતાસજ્જનાએ પેાતાના વિચારા વ્યક્ત કર્યો છે, તે જિજ્ઞાસાથી જાણે, નાંધા અને ચિન્તવે.
હાલમાં લેાકેાને વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા એછી લાગે છે અને દેવ-દેવીએ વગેરે તરફ ભક્તિ-ભાવ જણાય છે. પરંતુ એટલુ કેમ સમજતા નહિ હોય કે તમારા પુણ્ય કવિના કોઈપણ વ્યક્તિ કઈ પણ લાભ આપો શકે નહિ—હા, જ્યારે તમને તે પ્રાપ્ત થવાનું હોય ત્યારે કાગનુ એસવું ને તાડનું પડવુ તે પ્રમાણે નિમિત્ત અને ~ માટે, * દેવ-દેવીની તુષ્માનતાને શું કરીશું ? જગતની તુષ્માનતાને શું કરીશું ? તુષ્માનતા સત્-પુરુષની ઈચ્છા. * માર્ગાનુસારીના ૩૫ ગુણમાં પહેલે -સૌથી અગત્યને ગુણુ ન્યાય-સંપન્ન વૈભવ, સુશ્રાવકે : આ ગુણ ન હાય તે ધમ થાય ખરા ? જો સાધ્ય પવિત્ર હેાય તે સાધન પણ પવિત્ર જોઈ એ. ( કાળાં નાણાંથી ધર્મ થાય જ નહિ ). લાભ પાપનું મૂળ છે-પાષને આપ છે—àાભે લક્ષણ જાય. આ પાપી ‘કષાય’તા ભલભલા મુનિવરને પણ પાડે છે ! માટે તે બધા આય ધર્મોમાં ‘અપરિગ્રહ વ્રત' ઉત્તમ કહ્યું
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org