________________
૩૫
હો એ બીજા માટે પણ ન ઇચ્છો. આ જ જિનશાસન-તીર્થકરેને ઉપદેશ છે.
પ્રકરણ ૩ : સંઘસૂત્ર ૨૫.
ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની
પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે ૨૬. રત્નત્રય જ • ગણુ” કહેવાય છે. મોક્ષ માર્ગ પર
ગમન કરવાને “ગછ' કહે છે. “ સંઘ' એટલે ગુણનો સમૂહ. અને નિર્મળ આત્મા જ “સમય”
કહેવાય છે ૨૭. ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસન રૂપ છે,
છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિ તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે, માટે તમે સંઘથી ડેરા નહિ. સંઘમાં રહેલો સાધુ જ્ઞાન ભાગે (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે.
જીવન પર્યત જે ગુરુકુળવાસને છોડના નથી તે
ધન્ય છે ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી
ગૌરવ, નથી ભય (અનુશાસન), નથી લજજા, તથા
૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org