________________
૮૯. બીજાનું અપમાન કરવાના દોષને જે સદા સાવધાની
પૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં સ્વમાની છે. ગુણ ન હોય અને અભિમાન કરવું તેથી કંઈ “માની”
બનાતું નથી. ૯૦, આ પુરુષ અનેકવાર ઉચ્ચ ગોત્ર અને અનેક વાર નીચ
ગોત્રને અનુભવ કરી ચુક્યા છે, એટલા માટે નથી કેઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ્ચ ગોત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નાચ ગાત્રનો અનુભવ કરી ચુકયા છે– ) આવું જાણ્યા પછી નેત્રવાદી કોણ હોઈ શકે? કેણ માનવાદી હોઈ શકે ? (૩) જે કુટિલ વિચાર નથી કરતે, કુટિલ કાર્ય નથી કરતે, કુટિલ વચન નથી બોલતે અને પિતાના દે
છુપાવતું નથી તેનો એ આજવ ધર્મ કહેવાય. ૯૨. (૪) બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે
ભિક્ષુ સ્વ-પર-હિતકારી વચન લે છે તેને એ
સત્ય ધમ કહેવાય. . અસત્ય બોલીને પણ પોતે સફળ ન થઇ શકે એ
શેક અસત્ય બોલવ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુખી બને છે. અસત્ય બેલીને એ બીજાને ઠગવાનો સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બોલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પિતાના અસત્યને પકડી ન પાડે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org