________________
૧૪૫, સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત, શીતીભૂત (સીઝી ગયેલ ),
પ્રસન્નચિત્ત શ્રમણ જેવુ મુક્તિ-સુખ પામે છે તેવું
સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬.
જેવી રીતે હાથીને કાબૂમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે, તેવી રીતે ઈદ્રિય – નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવે છે. પરિગ્રહ – ત્યાગથી ઇન્દ્રિયે કાબૂમાં આવે છે.
પ્રકરણ ૧૨ : અહિંસા સૂત્ર ૧૪૭. જ્ઞાની હવાને સાર એ જ છે કે (એ) કોઈ પણ
પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ મસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે. અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. સવ છે જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણ-વધને ભયાનક જાણ નિગ્રંથ એને વજે છે, છડે છે. લેકમાં જેટલાં પણ રસ અને સ્થાવર પ્રાણીઓ છે એને નિર્ચથો જાણે કે અજાણ્યું ન હણે અથવા ન હવે. જેવી રીતે તમને પિતાને દુઃખ ગમતું નથી એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી – આવું જાણી, પૂરા આદર અને સાવધાનીથી, આપની દષ્ટિથી કરેક ઉપર દયા રાખે,
૧૪૮.
૧૫૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org