________________
૬૦૭.
૬૦૮. માક્ષાર્થી જીવ સમ્યક્ત્વ-રૂપી દંઢ કમાડ દ્વારા મિથ્યાત્વ રૂપી આસવદ્વારને બધ કરી દે છે અને દૃઢ વ્રત રૂપી કમાતથી હું સા વગેરે દ્વારને બંધ કરી દે છે.
૬૧૧.
૬૦— (૮) પાણી આવવાના માર્ગને અધ કરી દીધાથી અને ૬૧૦. પ્રથમના પાણીને ઉલેચી નાખ્યાથી, જેમ સૂર્યના તાપમાં
ક્રમશઃ મોટા તળાવનું પાણી સુકાઈ જાય છે, તેમ સચમીના કરોડો ભવમાં એકઠાં કરેલા કમ'ની, પાપ કર્માંના પ્રવેશ માને બંધ કરી દીધા પછી, તપ વડે નિજ રા થાય છે.
૧૨.
૧૫૨
જે સકળ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે ક્રમ આસ્રવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સયસીને પાપ–કના મધ નથી પડતા.
Jain Education International
સ્વર-વિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતા એવુ જિન વચન છે, પાણી આવવાના મા ખુલ્લા હાય તેા તળાવનું બધુ... પાણી સુકાઈ જતું નથી. અજ્ઞાની વ્યક્તિ તય હેારા કરાડે જન્મા અથવા વર્ષોમાં જેટલાં ક્રમાંના ક્ષય કરે છે તેટલાં કર્માના નાશ જ્ઞાની વ્યક્તિ
ત્રણુ
ગુપ્તિએ દ્વારા
એક
માત્રમાં
કરે
છે.
શ્વાસ
For Private Personal Use Only
www.jainelibrary.org