________________
માથ
પરમેષ્ઠી
લાક
પર—સમય
―
પરિગ્રહ
પરિ-ભાગ પરિષહ
Jain Education International
૧૩
અવસ્થિત અતિ તથા સિદ્ધ (૧૭૮-૧૭૯)
તત્ત્વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (૫૯૦)
સુમુક્ષુ મટે પરમ ઇષ્ટ તથા મંગળસ્ત્રરૂપ અર્જુન્ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) મૃત્યુ બાદ પ્રાપ્ત થનારા બીજો ભવ (૧૨૭) આત્મ સ્વલાને છેડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવેમા ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૯૬-૧૯૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત (૭૨૬-૨૮)
– ટ્રુ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણુ અથવા સંચય વ્યવહાર–પ્રરિગ્રહ છે, અને, એ પદાર્થાંમાં ઈચ્છા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય પરિગ્રહ છે (૩૭૯) (સૂત્ર ૧૧)
---
જીએ ઉપ-ભાગ
મામાંથી વ્યુત ન થવા માટે તથા કર્મીની નિરા માટે ભૂખ, તરસ, તાઢ, તડકો વગેરેને સહન કરવા (૫૦૩)
પરાક્ષ જ્ઞાન – ઇન્દ્રિય અને મનની સહાયતાથી થનારા મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭)
પ"કાસન – અને જા ંધાને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮) પર્યાય વસ્તુની ઉત્પન્ન–વસી પરિણમન-શીલ અવસ્થાએ
-
-
For Private Personal Use Only
www.jainelibrary.org