Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 344
________________ દર અનાવ્યા છે. જૈન ધર્મના અનુયાયીઓની મર્યાદાએ પણુ તમે મીઠાશપૂર્વક સમજાવી છે એ ખૂબ ગમ્યુ કારણ કે આજે તા બધે અહા રૂપ અહે। નિ' જેવા ઘાટ છે.... આમ છતાંય અન્નહ જિણાણ` આણું' જેનેામાં ધ– ગૌરવની ભાવના જગાડે-જાગૃત રાખે એની સાચી ક્ષમતા ધરાવે છે....પુસ્તક લખવા માટે હાર્દિક અભિનંદન અને મેાકલવા માટે હાર્દિક આભાર. (૯) શ્રી જય િલાલ ડી. દોશી. સુખાઈ. સ્થાનકવાસી સંપ્રદાયના છે, તેમણે ઘણા બધા પાને પાનાની બે પાનાં ભરીને સૂક્ષ્મ છણાવટ કરી છે....દેવી-દેવલાં સખશ્રી અધશ્રદ્ધા-પ્રતિમાને પંચામૃતયી અભિષેક -પાલીતાણામાં હેામ-હવન જૈન તત્ત્વના નાશની પરાકાષ્ટા છે. આપશ્રીનુ' અવલેાકન વિશાળ સત્ય-દ્રષ્ટિપૂર્વકનુ લાગ્યુ છે. પા. ૯ થી ૧૦૯: વર્તમાન સમાજમાં ધર્મને નામે ચાલતી વિકૃત પ્રવૃત્તિઓના સારા ખ્યાલ આપ્યા છે...૧૧૭ થી ૧૫૨ સુધીમાં સુંદર મેધદાયક લખાણુ પણ સરસ છે. કલેકશન ઘણું વિશાળ કર્યું છે છતાં વાસ્તવિક છે, તેથી પ્રશ'સનીય છે. કુળથી શ્વેતાંભર મૂર્તિપૂજક હાવા છતાં સ‘પ્રદાયની નાગચૂડ છેડીને ફક્ત યથાર્થ દ્રષ્ટિ અપનાવી સત્યને ગ્રહણ કરવાનેા ભીષણ પુરુષાર્થો જરૂર ધન્યવાદને પાત્ર છે. કલેકશન પણ ઘણી જગ્યાએથી મતાગ્રહ હિત થઈ કાઈ પણ સપ્રદાયનું જે સત્ય લાગ્યું તે લીધુ છે તે એક મહાન કાર્ય કર્યુ છે. અધશ્રદ્ધા અને કુળ-પરંપરા જીવને અધ બનાવી દે છે. ૧. 5 卐 Jain Education International For Private Personal Use Only 55 · www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362