________________
પ૩
૧૨૮.
૧૨૯.
આત્મ-વિજયી જ આ લેક અને પર–લેકમાં સુખી બને છે. હું પોતે જ સંયમ અને તપ દ્વારા પોતાની ઉપર વિજય મેળવું એ જ યોગ્ય છે. બંધન અને વધ વડે બીજાઓ મારું દમન કરે એ ઠીક નહિ. એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએ-અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પા૫ છે. જે ભિક્ષુ આને સદા નિરાધ કરે કરે છે એ મંડળ(સંસાર)માં અટવાઈ પડતું નથી પણ મુક્ત બની જાય છે. જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક રેકવામાં આવે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઇન્દ્રિયના વિપને અને કપાયેને એરપૂર્વક રેકવા જોઈએ. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કપાયે જિનેશ્વર દેવ જેવા ચારિત્રવાન (ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તે પછી રાગ-યુક્ત મુનિની તે વાત જ શી ? કપાચને ઉપશાંત કરેલે પુરુષ પણ જયારે અનંત પ્રતિપાત (વિશુદ્ધ અધ્યવસાયની અનંતહીનતા)નો ભાગી બને છે ત્યારે (તે પછી) બાકી રહી
૧૩૨.
૧૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org