________________
૧૫
બને છે જે પંચ પરમેષ્ઠીને વાચક છે – બીજ રૂપ છે. (એકાક્ષરી મંત્ર છે.) હું ૧ ઋષભ, ૨. અજિત, 3 ભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬. પ્રવ્ર પ્રમ, ૭ સુપાર્શ્વ, તથા ૮. ચંદ્રપ્રભ પ્રભુને વંદુ છું. હું ૯ સુવિધિ (પુષ્પ દંત), ૧૦, શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૧. ધર્મ, ૧૬. શાન્તિનાથને વંદુ છું. હું ૧૭ કુંધુ, ૧૮. અર, ૧૯. મલા, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટ નેમિ, ૨૩. પાર્શ્વ, તથા ૨૪. શ્રી વર્ધમાન સ્વામીને વંદુ છું, ચંદ્રથી અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્દ ભગવાને મને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે.
પ્રકરણ ૨: જન શાસન સૂત્ર જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને પાર કરી જાય છે તથા જે તમામ છ માટે શરણ સમાન છે, એ જિન શાસન સંબા સમય સુધી સમૃદ્ધ રહે. વિષય-સુખનું વિરેચન કરવા, જન્મ-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખેને નાશ કરવા આ જિન વચન અમૃતસમું ઔષધ છે.
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org