________________
૩૫.
૩૬.
૩૭.
34.
૩૯.
૪૦.
Jain Education International
૩૭
અખં વસ્તુના વિવિધ ધર્મોમાં કિંચિત લેનારે ઉપચાર કરે તે વ્યવહાર નય અને જે આ પ્રમાણે નથી કરતા અર્થાત્ અખંડ પદ્મા નો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય.
જ્ઞાનીને ચરિત્ર છે, દન છે અને જ્ઞાન છે એમ વ્યવહાર નય કહે, જ્યારે નિશ્ચય નય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દન નથી. જ્ઞાની તે શુદ્ધ નાયક છે.
આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચય નય દ્વારા વ્યવહારનયના પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચયનયના
આશ્રય લેનાર મુનિજન જનર્વાણ પ્રાપ્ત કરે છે.
( પરંતુ ) જેવી રીતે અના ાષા વિના અના પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાના - પરેશ અસભવિત છે.
વ્યવહાર નય અભૂતા ( અસત્યા ) છે અને નિશ્ચય નય ભૂતા ( સત્સા ) છે. ભૂતાન આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ હેય છે.
નિશ્ચયનું અવલ બન કરનાર કાઇક જીવા નિશ્ચયને નિશ્ચયપૂર્વીક નહિં જાણવાને કારણે બાહ્ય ખાચરન્નુમાં આળસુ અને સ્વચ્છ દી મની ચરણ-કરણ ( આચાર–ક્રિયા )ના નાશ કરી નાખે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org