________________
ઉપરોક્ત સંકલનમાં જેને '' ના સર્વ શામાંથી સર્વમાન્ય ગાથાઓ જે માગધી (પ્રાકૃત ભાષામાં છે તે લેવામાં આવી અને દરેક ગાથા સાથે તેને સુંદર સંસ્કૃત અનુવાદ પણ આપવામાં આવ્યું. આ પુસ્તકને હિન્દી અનુવાદ પં. કૈલાશચન્દ્રજીએ તથા મુનિશ્રી નથમલજીએ કર્યો અને તેનો ગુજરાતી રતુદ શ્રી અમૃતલાલ ગોપાએ કર્યો છે.
લગભગ દોઢ દસકા બાદ પ્રાધ્યાપક શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ (એમ. એ. એલએલ.બી., બી. એડ., ડી. કેમ. (આઈ. એમ. સી.) ને એક વિચાર આવ્યો કે પ્રાકૃત અર્ધમાગધી-સંસ્કૃત ગાથાઓ બહુ જોગ્ય થાય નહિ જેથી ફક્ત ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતા સમક્ષ મુકવામાં આવે તો આ અનુપમ પુસ્તકને લાભ ગુજરાતી જનતાને મળે. આ વિચારને અમલમાં મુકવા ઉપરોક્ત ગ્રન્થમાંથી ફકત ગુજરાતી અનુવાદ €ધૃત કરી, ગુજરાતી વાચકે સમક્ષ રજુ કરવામાં આવે છે
પ્રે. કે. જી શાહ સાહેબે શાળા-મહાશાળામાં લગભગ નવેક વર્ષ શિક્ષણ કાર્ય કર્યું અને લગભગ ૨૧ વર્ષ કેમર્સઆ કોલેજમાં અંગ્રેજી ભાષાનું અધ્યાપન કર્યું તથા તે સમય દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પિસ્ટગ્રેજ્યુએટ (એમ. એ) ના વર્ગોમાં ઇંગ્લીશ ભાષા તથા સાહિત્યના સંપાયેલ વિભાગનું અધ્યાપન કરેલ છે. નિવૃત્તિ બાદ તેઓશ્રી એક દસકાથી જૈન દર્શનની ધાર્મિક અધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org