________________
સંસાર એક , - છે. જીવ અનાદિકાળથી એમાં પડયે. છે. એ પિતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જ પિતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે પ્રય છે, પોતાના સ્વરૂપની બ્રાન્તિ છે, પિતાની દૃષ્ટિની ભૂલ છે, તે જ એના બંધ નનું કરાયુ છે. આ ભૂલ જ્યારે એની નજરે પડે છે ત્યારે જ એની દૃષ્ટિ પિતાના સ્વરૂપ ભણી જાય છે અને ત્યારે જ એને સમજાય છે કે હું તે ચૈતન્ય શકિ–સંપન્ન છું; શૌનિક શાક્તથી પણ વિશિષ્ટ શક્તિ એ મારૂ ચૈતન્ય છે એ અનન જ્ઞાન, અને તે દર્શન, અને તે સુખ અને અનંત વય (શક્તિ)ને
એનામાં આ પ્રકા જાગતાંની સાથે જ એને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સંગ ચડે ચાર-દ્વારા પિતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધમને આચાર માગ સમ્યગ-જ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમગ છે. અનેકાન્ત :
આ વિશાળ “લાકમાં દેહધારે વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્વ અને એકાંગી હોય છે વસ્તુના અનંત ગુણેને સમગ્ર અબવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, તે એને વ્યક્ત કરવાની વાત છે. આથી જ રહી. ભાષાની શક્તિ અને શના અર્થની યાદ જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને “અહમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org