________________
૨૭
સંક્ષિપ્ત પશ્ચિય આવી જાય છે એમ કહી શકાય. આમ તે જૈન સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રન્થ પ્રાપ્ત છે. સૂમ રીતે અધ્યયન કરવું હોય તે એ બધા ગ્રન્થોને આધાર લેવું જરૂરી છે, પરંતુ સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળરૂપમ, જૈન ધર્મ સિદ્ધાન્તને, આચાર–પ્રણાલીનો અને જીવનના કામક -વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ-સંમત પ્રતિનિધિક ગ્રન્થ છે.
જે ન જ ય તિ શ સ નં. જિ ન શ સ ન દ વ કી જ ય. મ હા વીર સ્વામી ભ ગ વા ન કી જ ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org