________________
મંગલમય મગજ ક , વનરાગ વિજ્ઞાન,
તાહિ જાતે ભયે, અરિહન્તાદિ મહાન.”
આ વીતરાગતા સમ્ય–દન, સમ્યગૂ-જ્ઞાન અને સમગ-ચારિત્ર રૂપી રત્નત્રયની સમવન સાધનામાથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને સમન્વિત પંથ જ માણસને મુક્તિ અથબ સદ્ધિ સુધી પહોંચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રણ જ મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત
જન ધર્મને સૌથી પહેલે ને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક, વિવેકની આખે વડે, સંસારને જોઈને એનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારે, પરંતુ સંપૂર્ણ આચારવિચારનું કેન્દ્ર બિન્દુ વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સામે મોટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે.
પ્રવૃત્તિ હે યા નિવૃવિ, વાહ ચ્ય છે યા શ્રમણ્ય, અને સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગયું છે, પરંતુ અને લન્ડ દકિટ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો અસ્ત હાથ નથી લાગતે આ અનેકાન્ત દષ્ટિ જ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી, યથાર્થ નિવૃત્તિનું માર્ગદર્શન કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org