________________
૧૮ આ હતા :
જેન આચારનું મૂળ અહિંસા છે. આ અહિંસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સભવિત નથી, કાર જૈન દષ્ટિએ, માણમાં હિંસા ન કરતા હોય છતાં હુંસક હાઇ શકે છે, અને હિંસા કરતા હોય છતાં હિસ' ન પણ હોઈ શકે
આમ, જનધર્મમાં હિંસા-અહિંસા કર્તાના ભાવ” ઉપર આ છે રાખે છે, ક્રિયા ઉપર નહીં.
બહારથી થનારી હિંસાને જ જે હિંસા ગણી લઈએ તે કે અહિંસક હેઈ જ ન શકે, કારણ કે જગતમાં સર્વત્ર વ - પાપી રહેલા છે અને નિ તર એમનો ઘાત થઈ રહ્યા છે, માટે જે સાવધાન રહોને પ્રવૃત્તિ કરે છે એને ભાવમાં અહિં છે અને જે વ્યક્તિ પિતાની પ્રવૃત્તિમાં સાવધાન નર્થ હતી તેના ભાવમાં હિંસા છે. આમ બેદરકાર વ્યક્તિ હિસ ન કરતી ય તે પણ હિંસક છે.
એ બધું પ્રથk ણ અકાત દષ્ટિ વગર સંભવિત નથી, તેથી જેને અનેકાન્ત દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ-દવિ છે મનાય છે અને સાગ-દકિટવાળા જ સગ્ન-જ્ઞા તથ. સવ- ચારેત્ર-શીલ હોઈ શકે. જે દષ્ટિ મ્યક્ થી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. એને જ લીધે જૈન માર્ગમાં ફિત્વ અયો -દ૨.મનું મહત્વ વિશેષ નાખ્યું છે. મેક્ષમ ને પણ એ જ ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org