________________
૧૩
કરતાં શ્રાવકને ખાચાર સહેલા હોય છે. માનું કહ્યું એ છે કે એ લોકો ગૃહત્યાગી નથી હોતા અને સમ્રારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પાતાના ચાર પરત્વે બરાબર સાવધાન રહે છે. એનું વૃક્ષ શ્રમણાચારની શિામાં ખાખ: વધવાનુ હોય છે. શ્રાવકની આત્મ શક્તિ વધે, ૨:ગ-દ્વેષ દિ વિકાર અને કોયદ ફાગ પર કાબુ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેી વધુ શ્રમણ પદ પર ડગ દેવા બડે છે, બાર તેનું મરામર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પા કરીને શ્રાવક શ્રમમ્મુની શ્રેણીમાં પહેાંચી જાય છે. આમ જોગ જઈએ તે શ્રાવક ત ધર્મને આધાર થવા પૂરક ધર્મ છે, જેને ધને તમામ માચાર આનાક્ષી છે. એમાં શ્રમ માટે વ્યવસ્થિત એક પછી એક એમ અાગળ વિકાસનાં પગથિયા ઉપર લઈ જતી સહિતા પ્રાપ્ત છે
t
એમણુ
શ્રાવક તથા
જૈન ધર્મમાં દેવળ નીતિ ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવાર રીષ્ટિએ આચારને ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં બાહ્ય ક્રિયા અથવા રૂઢિગત લે. મૃત,દૈવ મૂઢતા અથવા ગુરુ મૃતાને એમાં જગ જેટલું'પણુ સ્થાન નથી, અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરગ આપે છે તે બીજી માજુ સમાજનો સુ સંચાલનમાં પળ અપૂ ભૂમિકા અદા કરે છે.
5
Jain Education International
For Private Personal Use Only
生
www.jainelibrary.org