________________
૧૧
ભૂમિ કા
આ
ન્ય
‘સમણુ સુત્ત” ની સંકલના
વિનાબાજીની પ્રેરણાથી થઈ છે, એ જ પ્રેરણા અનુસાર સ`ગીતિનુ’ આયેાજન થયુ. અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે.
વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે-આત્મા અને પરમાત્મા, તત્વરૂપ આ બે સ્તèા પર ધનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્માં આત્મવાદી છે અને સાથે ઇશ્વરવાદી પણ છે, તેા વળી કેટલાય નિરીશ્વરવાદી છે
સ’કલના પૂજ્ય
ઇશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિને કર્તા, ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિને તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા, વગેરે નામાથી આળખે છે. આ પરપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મોનાં ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટાને નાશ કરે છે, સૃષ્ટિનુ સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરપરા :
Jain Education International
બીજી પરપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પર પરા વ્યક્તિના
સ્વતંત્ર વિકાસમાં
For Private Personal Use Only
www.jainelibrary.org