________________
૧૩
હતા, એમણે જૈન ધર્મની પુનર્સ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી.
એ ખરૂ. કે જૈન ધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પઢાંચ્યા નથી, આમ છતાં જે પુરાતાત્વિક અને સાહિત્યિક તથ્ય પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિશ્લેષણુથી નિવિવાદ રીતે સિદ્ધ થયુ છે. કે જૈનધમ એક અતિ પ્રાચીન ધર્મ છે.
વાતરશના મુનિ, કેશિઓ તથા ત્રાત્ય-ક્ષત્રિએ વિષે ઋગ્વેદ, શ્રીમદ્ ભાગવત, આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથામાં સામધ ઉલ્લેખેા મળી આવે છે.
જૈન ઇતિહાસમાં ત્રેસઠ શલાકાપુરુષા’તુ વન આવે છે.
અવસર્પ ણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદી કાળખંડમાં આ શલાકા પુરુષા જન્મે છે અને માનવ સ ંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મનીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે.
આ શલાકા પુરુષામાં ૨૪ તીકાનુ સ્થાન સર્વેમાંપિર છે. વર્તમાન અવસર્પિણી કાળમાં એના ચતુ કાલખડમાં જે ૨૪ તીર્થંકર થઇ ગયા તેમાં સૌથી પહેલાં ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ, આદિ બ્રહ્મા, આદીશ્વર, વગેરે, નામથી ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org