________________
શ્રી વણીજીએ ત્રીજુ સકલન “જિણ ધમ્મ” નામે પ્રાર. .
જૈન ધમીઓની છેલ્લાં ૨૦૦૦ વરસમાં થઈ નહોતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું અને જેન ધર્મના તમામ સંપ્રદાયના મુનિએ અને અગ્રગણ્ય શ્રાવકેની હાજરીમાં આ “જિણ ધમ્મ” સંકલન વિચારણા માટે રજુ કરવામાં આવ્યું.
સને ૧૯૭૪ ના ૨૯-૩૦ નવેમ્બરના દિવસે દિલ્હીમાં મળેલી ઉપરોક્ત સંગીતિનું અધિવેશન બે દિવસ ચાલ્યું તેમાં કુલ ચાર બેઠકે થઈ.
શ્રી વણજી ઉપરાંત ચાર બેઠકમાં ચાર આસ્નાના મુનિશ્રીઓ અધ્યક્ષપદે બેઠા. (૧) દિગંબર સંપ્રદાયના મુનિશ્રી સુશીલકુમારજી, (૨) સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ શ્રી નથમલ, (૩) તેશ પંથી સંપ્રદાયના મુનિ શ્રી જનકવિજયજી, તથા, (૪) વેતામ્બર સંપ્રદાયના ઉપાધ્યાય મુનિ શ્રી વિદ્યાનંદજી. તદુપરાંત બીજા અનેક નામી-અનામી મુનિ મહા-માઓ, આચાર્ય ભગવંતે તેમજ વિદ્વાન–પંડિતેના પરિશ્રમ, સંશોધન અને પરિમાર્જનના પુરુષાર્થ રૂપે શ્રી વજીએ અંતિમ સંકલન કર્યું જે શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વમાન્ય ગણું શકાયઆ જેન-સમાજ-સંમત સંકલન ગ્રન્થ તે આ “સમણું -સુત્ત.
- સંગીતિને સફળ બનાવવામાં પ્રારબ્ધ વેગે અનેક લોકોએ અમૂલ્ય મદદ અને કિંમતી સહકાર આપેલ છે જે અવર્ણનીય અને પ્રશસનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org