________________
સમણુ સુત્ત (જૈન-ધર્મન્સાર ગ્રન્ય)
( શ્રમણ સુન' અથવા જમણાત્ર)
જેન ધર્મના શાસન નાયક, અરિહંત વીતરામ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી ઉર્ફે આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર શ્રી મહાશીર રામી ના ૨૫૦૦ માં “ જન્મ કહાણુક’ નું નિમિત્ત લઈ અમુક મહાત્માઓને એ વિચાર કર્યો કે જેને ધમકાન બધા જ પંથ અને સંપ્રદાયોને માન્ય એ જૈન ધર્મને કઈ ગ્રન્ય હોય તે તે આવશ્યક છે જેમાં જેન-ધર્મ સાર આવી જાય.
ભદ્ર પરિણામી, ધર્માનુરાગી સ્વ. આચાર્ય શ્રી “વિનોબા ભાવે એ સર્વ–ધર્મસમભાવ ભાવનાથી વિશ્વના ઘણા ધર્મોના નિચા રૂપ નીચેના પુસ્તકોનું પ્રકાશન કરવું?
(૧) કુરાન સાર ( મુસ્ત્રીમ ધર્મ), (૨) ખ્રિસ્ત-ધર્મ સાર (ઝસસ કાઈસ્ટના “બાઈબલ” ને સાપ ), (૩) ભાગવત ધર્મ-સાર (હિન્દુ ધર્મ-વૈષ્ણવ ધર્મ), (૪) ગીતા પ્રવચને (હિન્દુ-વૈદિક-ધમ), (૫) જપુછ (શીખ ધર્મ ), () ધમ્મપર (બોદ્ધ ધર્મ), તયા, (૭) તાઓ ઉપનિષદ.
આ ધર્મ-સાર-માળામાં એક મહત્વને મણકો ખૂટતે હતું તે વિશ્વધર્મ “જૈન-ધર્મ સાર” જે જે ધર્મના બધા જ પશે તથા સંપ્રદાયને સ્વીકાર્ય થાય. બા કામ અતિશય મુશ્કેલ હતું કેમકે જેમાં બે મુખ્ય પંથ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org