________________
૨૮ છે. પરિગ્રહની મૂછ–આસક્તિ પાપનું મૂળ છે-દુ:ખનું કારણ છે. પરિ–ગ્રહ' તે નવ ગ્રહો તથા આગ્રહ, કદાગ્રહ વગેરે હાથી પણ ભયંકર છે. મહાવીરના દસ મહાશ્રાવકો (ઉપાસકો) વિષે જાણું, સમજી, વિચારી પરિગ્રહ પરિમાણુ કરો, જે આભ-કલ્યાણ હેતુ હોય તે. અને “માન-કવાય—અહાહા ! માન-સન્માન-માણસનું “અહ” પિોષી, આત્માને પડે છે. જે સાધુ-સંતે કહે કે હું જે કરું –કરાવું છું તે અનાસક્ત ભાવથી છે તો તે દંભ છે, કેમકે, માહ-મહારાજા ગુપ્ત રીતે તેમને
લલચાવી પછાડે છે. * જે જગતમાં “માન” ન હોત મોક્ષ હત. * મન, માન, માયા, મેહ, મમતા, મૃત્યુ, મરણ–“મ” કાર
વાચક દરેક શબ્દ વિચારી આધ્યાત્મિક દ્રષ્ટિથી. * જીવતા મરાય તે ફરી ન કરવું પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર અને (અખો) કહે છે:
મરતાં પહેલાં તું જાને મરી. જ હા, જેને (૧) મૃયુની સાથે મિત્રતા હોય, અથવા (૨)
જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય, અથવા (૩) હું નહિ જ મરૂં, એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂએ. માટે બધી બીજના ધણી, ચાર જ્ઞાન ધારક, શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધરને પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, એક “સમય” નો પણ ‘પ્રમાદ કરીશ નહિ. “સમય” શબ્દનો અર્થ જાણો. Eternal Vigilance-શાશ્વત જાગૃતિ. હે જીવ ! તું આ બાબત નિશ્ચયથી જાણ સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org