________________
ક ૨ વિ ચ ર પ મ હિન્દુ - જેને ખાસ લગ્ન વખતે વિચારે ૧ વીતરાગોને લગ્ન જેવા સંસારી પ્રસંગમાં આમંત્રના
આમંત્રણ પત્રિકા – લગ્નની ને જમણની – દેરાસરો મંદિરમાં મૂકવી તે ભયંકર અજ્ઞાન છે. અજ્ઞાની ગાડરીયા પ્રવાહમાં તણાય છે, ને ઘેટાંના ટોળાં
માફક અંધ – અનુકરણ કરે છે. ૨ દારૂમાં દેવતા : કોઈપણ પ્રસંગે, ને લગ્ન જેવા સંસારિક પ્રસંગે દારૂખાનું ફોડવું – ફડાવવું તે ભયંકર પાપ છે. અનંત જીની હિંસા છે. જૈન કહેવાતો શ્રાવક શું એ અક્કમી છે કે આવી જીવ – હિંસા કરતાં તેનું રૂવાડું ય ફરકતું નથી ? અહિંસા પરમ ધર્મ છે. શ્રી નેમિનાથ પ્રભુએ જી પર કરુણ લાવી રથડે પાછો વાળ્યો : વિચારો. દારૂખાનામાં જીવ – હિંસા પાપ ન સમજનાર યુવાને કદાચ આવી અધમ હિંસક કુ – પ્રવૃતિ કરે, પરંતુ વાવૃદ્ધ વડીલોની આવી આઘાત – જનક પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી નથી? અને, રાત્રે ડીસ્કો – ડેન્સ ને નાસ્તા-પાણ ! પાપનાં પ્રદર્શને !
અજ્ઞાની લગ્ન–યુગલ દેરાસર જઈ વીતરાગને પગે લાગવા જતા લાજતા નથી? થાપા શા માટે લગાવે છે? ૩ “પુષ્પ–પાંખડી જ્યાંદુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય” ફૂલની પાંદડીની પણ હિંસા જૈન ધર્મને માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org