________________
૨૪
નથી. જૈન - વિજ્ઞાન, અનંત કાળથી કહે છે કે વનસ્પતિ માત્રમાં જીવ છે, અને, પૂજા પ્રસ ંગે કે લગ્ન – પ્રસંગે શા માટે અવિચારી હિં'સા કરવી – કસાઈ જેમ ઘેટાં – બકરાંની હત્યા કરે તેમ નિર્દોષ નિ`ળ કુમળા ફૂલેની આસાપાલવની કતલ કરવી તે ભય કર પાપ છે. ડમરાના છોડમાં અનંત જીવે! હાય છેતેને ધેાતા બિચારા હણાય છે. લગ્ન પ્રસંગે સુખડના હાર વાપરી શકાય અને શણગાર માટે પ્લાસ્ટિકના ફૂલા વગેરે વાપરી શકાય,
પ્રભુ : અજ્ઞાની જવા વિચારી પાપથી અટકે તે માટે સન્મતિ આપજે.
૪ અને, રાત્રી ભેાજન – સમૂહને - ક ષ્ટિએ યાપ, તથા 'ગ્રેજોનું અંધ અનુકરણ ? ( બુફે Buffet-plate - ડીશતાસક – રકાખી) ગુજરાતીઆની સ્વાસ્થ્ય પ્રદ પ્રથા નિરાંતે બેસીને શાંતિથી જમવું : કટ પાટલુન-પેન્ટવાળાને પણ નિરાતે ખુરશી ટેમ્પલ પર બેસી જમવું – જમાડવુ તે માનવીય છે. હુરતા જાય – ફરતા જાય એ લચકા ખાતા જાય. આ પારાવીય કુ – પ્રથાને તિલાંજલી આપવા જેવી છે : અને : સુરજને વિચારી જોજો : ખચ વધશે નહિ – અને માઘા ખાદ્ય પદાર્થાના બગાડ અટકશે.
-
E
1
સફ્વ = સુદેવ, ગુરુ, સુધર્મની એકતામાં દૃઢ અચળ શ્રદ્ધા. ‘સુધમ ' શું છે?
તા
ન ચ મે પ્રવૃત્તિ: ચારન
..
ન ચ મે‰િાન્તઃ દુર્યોધનની ઉક્ત
'
જ ના મધ જા ના મિ
ધ
Jain Education International
.
-
For Private Personal Use Only
www.jainelibrary.org