Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૦
આત્મીયજન બની ગ્રાફીકે ટુડિયાવાળા રતિભાઈ લાલભાઈને ભુલાય તેમ નથી.
સાથે સાથે આ પ્રકાશન અંગે મુંબઈ પાયધૂની શ્રી ગોડીજી જૈન દેરાસર અને ધર્માદા ખાતા તરફથી ૭૫૦૦ તથા મુંબઈ માટુંગા તપગચ્છ જૈન શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૦૦ જેવી રકમથી નકલે લઈ અમને અમારા આ કાર્યને વેગ આપે છે. જેથી ઉપરોક્ત સર્વ પ્રવૃત્તિઓમાં જે જે મહાનુભાને સાથ-સહકાર મળ્યો છે તે સર્વને આ તકે આભાર માનીએ છીએ.
એજ. લિ. પ્રકાશક