Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
મહારાજે “અર્થ” એ શીર્ષક તળે આ ગ્રંથરત્નનો જે પરિચય આપે છે, તે વાંચતા વાચકોને સહેજે ખ્યાલમાં આવી શકે તેમ છે કે ચરિત્રકાર ઉપર અને ચરિત્રના પદાર્થ પરત્વે નિવ્યાજ પક્ષપાત તેઓશ્રીને છે. જ્યારે વિદ્વવર્ય પૂજ્યાચાર્ય મ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પણ ગુજરાનુવાદને સાંગોપાંગ જોઈ તપાસી પ્રફ સંશોધનાદિનું મહત્ત્વનું કાર્ય કરી ધર્મરાજા પૂજ્યશ્રી પ્રત્યે પિતાને આદર અને ભક્તિ પ્રદર્શિત કર્યા છે. | શ્રી લાલચંદભાઈ કે. શાહે પણ ચીવટપૂર્વક પ્રકાશન સમયસર થઈ શકે તે રીતે પ્રફરીડિંગ વગેરેનું સુંદર કાર્ય કર્યું છે.
મુદ્રણ સુઘડ અને સ્વચ્છ થાય, સમયસર થાય તે અંગે મુદ્રક રાજુભાઈ સી. શાહની અંતરની લાગણી પણ ન વિસરાય તેવી છે.
છેવટે આ તેમ અન્ય કોઈ પણ પુસ્તકાદિ છપાવવાનાં કાર્યો અંગે ગુરુભક્ત એન. એમ. બ્રધર્સવાળા રજનીકાંત શાંતિલાલભાઈની તીવ્રતા, ચીવટ અને પરિશ્રમ જે આમાં ન ભળ્યા હોત તો આ પ્રકાશન આટલું સમયસર ન થાત.
પ્રસ્તુત પુસ્તક તેમ અમારા કઈ પણ પ્રેસ કામ અંગે ડિઝાઈને, બ્લેકે, ફોટાઓ વગેરે કાર્ય માટે