Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૨૦
કર્નલ
મહારાજા
કર્નલ
મહારાજા
કર્નલ
મહારાજા
ચોપદાર
મહારાજા
:
કર્નલ
મહારાજા
કેદી
મહારાજા આર યુ સ્ટોર, એ લિટલ મોર.
કર્નલ
:
હાં, હાં – નો મોર. એ લિટલ વિસ્કી.
:
નો મોર, સર, નો મોર – મારે તો જલ્દી જઈને આ વાતનો રિપૉર્ટ કરવાનો છે. થેંક્યુ યૉર હાઇનેસ.
: નો મોર ? એ લિટલ મોર,
: ગુડ નાઇટ સર. આપને તસ્દી આપવા બદલ માફી માંગું છું.
:
:
નવભારતના ભાગ્યવિધાતા
હજી અમારા એ ભોંયરાની વ્યવસ્થા જોઈ નથી. જોઈ નથી, જાણી નથી. અગદી ભયંકર - ભયંકર. ગાઢ અંધારાં, ગૂઢ ગાઢ અંધારાં, ક્યાંક ક્યાંક સર્પ હશે, વૃશ્ચિક... વૃશ્ચિક - વૉટ – સ્કોરપિયન હશે. ખાવા.. પીવાના ઠંઠેઠ ઠઠા — શું ઠંડંઠ ઠઠ્ઠા.
-
:નો, નો સર. ગુડ નાઇટ. સૌ હી ઇઝ નો મોર.
: નો મોર—કર્નલ. નો મો... હા, હા. અરે કોણ છે ? (કર્નલ જાય છે.) કોણ છે ?
: જી મહારાજ !
આ ટેબલ ખસેડી દો. અને બહાર બરાબર ચોકીપહેરો ગોઠવી
દો. અને અમારા ખાસ અધિકારી યશવંતરાવ પવારને બોલાવો.
:
ઠંડંઠે - ઠઠા – ગુડ ફ્રેઇઝ. ઓ આઇ સી. એટલે હી વુડ બી નો મોર ઇન ધ એન્ડ !
:
:
જી મહારાજ.
કેદી; ઝવેરભાઈ !
મહારાજ, આપ શેતરંજ રમવામાં મુલ્ક મશહૂર છો એની મને ખાતરી થઈ ગઈ.
શેતરંજનો દાવ
૨૧
મહારાજા
:
અને થોડા ઘણા અભિનય કરતા આવડે છે, એની પણ તમને ખાતરી થઈ ગઈ હશે. એણે જો બૉટલ અને ગ્લાસમાં ભરેલો વિસ્કી સરખાવી જોયો હોત તો એમાંથી એક ટીપું પણ વિસ્કી વધારે નથી પિવાયો, એની ખાતરી થઈ ગઈ હોત.
કેદી
મહારાજા
કેદી
મહારાજા
કેદી
મહારાજા
કેદી
ત્યાં નજ૨ જ નહોતી પડી. એ તો આપની પીધેલ અવસ્થા જોવામાં જ રાજી હતો.
તો તમે અમને જોતા હતા ?
: બરાબર—સામેથી. આપે સરસ અભિનય કર્યો. આપે હદ કરી.
: ના, હદ તો હવે થશે. સાંભળો. તમારી વાત સાચી. એમને તમારા સૂકાં હાડકાં જોઈએ છે. તે એમને મળશે. તમે અહીં ત્રણ-ચાર દિવસ ઉપર જ રહેશો. દરમિયાન હું હમણાં જ એક જેલમાંના કેદીને ભોંયરામાં મોકલવાનો દેખાવ કરીશ. ત્રણ દિવસ પછી તમને અમારા ખાસ અધિકારી યશવંતરાવ બે ઘોડેસવારો સાથે અમારી સરહદની બહાર ધોળે દિવસે, દોહદ સુધી મૂકી આવશે. એક તમારી સાથે કરમસદ સુધી આવશે.
:
:
:
મહારાજા, આપનો આભાર કદી નહીં ભૂલું.
: સાંભળો ઝવેરભાઈ ! બધી જ વ્યવસ્થા પાકી કરીશું. અહીંથી કરમસદ જતાં તમારો વાળ વાંકો નહીં થાય. તમે મારા મિત્ર છો. તમારા જેવી દેશદાઝ અને મુક્તિની ભાવના અમારામાં હોત તો અંગ્રેજો અહીં પેંધ્યા ન હોત.
:
મહારાજ ! એમના સામ્રાજ્યના પાયા ઉખેડવા અમે અમારાથી
બનતું કરીશું. આ મારો નિરધાર છે. જોજો, બ્રિટિશ સામ્રાજ્ય
ડગમગી જશે. મારાથી એ કાર્ય પાર નહીં પડે તો મારાં
સંતાન એ કામ પાર પાડશે. પણ પાર પાડશે જ.