Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૮૬
મનિષાપિલીટી
૮૩
શિષ્ય શિક્ષક
વલ્લભભાઈ પાસે વાટાધાટે કરવા અમદાવાદ આવ્યા. પણ વલ્લભભાઈ એને મળવા જ ન ગયા. ત્યારે ત્રીજા માણસને
ત્યાં ચાનો મેળાવડો યોજ્યો. ત્યાં શ્રી વલ્લભભાઈ ગયા અને સર પ્રાંજપેને સાફ સાફ શબ્દોમાં કહ્યું કે, આ શહેરી સ્વતંત્રતાનો સિદ્ધાંત છે. આપ કેમ સમજતા નથી ? એટલે સર પ્રાંજપે ખિજાયા. બોલ્યા કે, વલ્લભભાઈ, આ રીતે એમની સાથે
વાત જ શી રીતે કરી શકે ? : પછી ?
શિષ્ય
શિક્ષક
શિષ્ય શિક્ષક
શિષ્ય શિક્ષક
નવભારતના ભાગ્યવિધાતા : તે કેવી રીતે ? એટલું બધું લાંબું ચાલ્યું ? : મૂળ તકરાર કેળવણીની. તે રાષ્ટ્રીય હોવી જોઈએ. મ્યુનિસિપા
લિટી સ્વતંત્ર શહેરની સંસ્થા, એ રાષ્ટ્રીય કેળવણી યોજી
શકે. આ મુદ્દો. : એમાં સરકારને ક્યાં ખેંચ્યું ? : રાષ્ટ્રીય શબ્દ આવ્યો કે, ગોરા અધિકારીઓ બળદની માફક
ભડકે. એમાં સરકારી ઇન્સ્પેક્ટરોની દખલ, કૉંગ્રેસની બેઠકમાં આ સંબંધી ઠરાવો થયા. પણ ગોરા કમિશનરોની તુમાખી ન ઊતરી, ઊલટી વધી. શ્રી વલ્લભભાઈ સાહેબની સ્કુલ કમિટીએ એના જડબાતોડ જવાબ આપ્યા. અમે પરીક્ષાઓ લઈ લીધી છે. તમારા અધિકારીઓ કે પરીક્ષા લેનારાઓની અમને
જરૂર નથી. : એમ એમ ? : સામેથી કહ્યું કે, અમે શહેરીઓએ અમારી નીતિ નક્કી કરી
લીધી છે એટલે સરકારે લખ્યું કે, અમારે તમારા હિસાબો
તપાસવા છે. : હા, આ.....આ. : તો શ્રી વલ્લભભાઈએ લખ્યું કે, અમારે સરકારી ગ્રાન્ટ લેવી
જ નથી. અમે અમારા હિસાબ તથા ખર્ચ કરીશું. આમ તડાતડી એવી ચાલી કે ગુજરાતની મ્યુનિસિપાલિટીઓમાં પણ એ પ્રકારની હવા ફેલાઈ. તે ઠેઠ કલકત્તાની મ્યુનિસિપાલિટી
સુધી ચાલી. : ઓ હો હો. : મુંબઈ ઇલાકાના ગવર્નર, ત્યાંથી વાઇસરૉય સુધી આ મામલો
પહોંચ્યો. મુંબઈ સરકાર તરફથી સર રઘુનાથ પ્રાંજપે, શ્રી
શિષ્ય શિક્ષક
: પછી તો વાઇસરૉય સાહેબના ભીનું સંકેલવાના હુકમો આવ્યા.
તે પણ સરકારી અમલદારો તો સિમલાના હુકમોને પણ ઘોળી પી ગયા. નિશાળો બંધ કરાવાઈ. શિક્ષકોને બરતરફ કરાયા. જેલોમાં મોકલવામાં આવ્યા, ને છેક ૧૯૨૫માં દરેક મ્યુનિસિપાલિટીને નિશાળો શહેરી સમિતિને પાછી
સોંપવાના હુકમો આપવામાં આવ્યા. : સરકાર હારી ? : મમત, જીદ, જોહુકમી, સત્તાનો મદ, તુમાખી, ગર્વ, અભિમાન,
સત્તાની ખુરશીને ચોંટે છે, ત્યાં સરકાર હારે જ છે. : આ આખી લડતના નેતા શ્રી વલ્લભભાઈ પટેલ. : હા, આપણે મ્યુનિસિપાલિટીમાં સ્થાનિક સ્વરાજ્યનાં મૂળ
સરદાર વલ્લભભાઈ પટેલને હાથે નંખાતાં જોયાં. ગરીબી, એમાં ખેતી, એ સમયે શિસ્ત એ પાકું ભણતર : પછી ભણતર, એમાં સરદારીનાં તત્ત્વચિહ્નો, અન્યાય, સામે ઝઝૂમવાની તલપ, તલસાટ, ભણતર બાદ કમાણીની ચિંતા, કુટુંબનું ભરણપોષણ, વકીલાતનો આગ્રહ, બારિસ્ટરીનો અભ્યાસ. એમાં ધીમે ધીમે દેખા દેતી સહનશક્તિ. તિતિક્ષા,
શિષ્ય
શિષ્ય
શિક્ષક
શિક્ષક
શિષ્ય શિક્ષક