Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text ________________
શેઠ લખમશી પાલન
કચ્છ-બીદડા. સ્વાશ્રયથી દ્રવ્ય-પ્રાપ્તિ કરી આત્મકલ્યાણ સાધતા, શ્રી વીતરાગપ્રરૂપિત આજ્ઞાઓનું એકનિષ્ઠાપૂર્વક યથાશક્ય પરિપાલન કરતાં તેમજ સંસ્કારિત સાહિત્ય પાસનામાં સહૃદયતા દાખવી પ્રસંગે–પ્રસંગે દ્રવ્યસહાય આપતા આપના વાત્સલ્યભર્યા જીવનકાર્યથી આકર્ષાઈ જળધારા જેમ સૂકાતા પલવાને પકુલ્લિત બનાવે તેમ આધુનિક જડવાદના જમાનામાં વિપરીત માગે પ્રયાણ કરી સંતાપ અનુભવતા સંસારંપથિકને નવજીવન આપવામાં મેઘસમાન આ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તમેને સહૃદયભાવે સમર્પણ કરતાં કૃતકૃત્યતા અનુભવે
--સંઘશુભાકાંક્ષી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 294