________________
શ્રી લઘુક્ષેત્રસમાસ.
૬૪ વડે ગુણતાં ૩૩૬૬૪ થાય અને છ કળાને ચાસઠે ગુણતાં ૩૮૪ કળા થાય. તેના યાજન કરવા માટે એગણીશે ભાંગતાં ૨૦ યાજન આવે અને ઉપર ૪ કળા વધે. તે વીશને ૩૩૬૬૪ માં નાંખીએ ત્યારે ૩૩૬૮૪ યાજન અને ઉપર ૪ કળા, આટલા મહાવિદેહ ક્ષેત્રના વિસ્તાર જાણવા. ( ૧૩૦. )
હવે કુરૂક્ષેત્રમાં આવેલા પર્વત કહે છે:
इyवारकूले, कणगमया बैलसमा गिरी उत्तरकुराइ जमगा, विचित्तचित्ता ये ईअरीए ।
दो दो । १३१ ॥
અ—( ૬ ) શીતાદા અને શીતા એ એ નદીના ( પુવ્વાવલે ) પૂર્વ અને પશ્ચિમ તટને વિષે ( ઢળનમથા ) કનકમય એટલે સુવર્ણ ના ( રો રો ) અમે ( શિર્ષી ) પર્વ તા છે. તે ( વજસમા ) ખલકૂટની જેવા છે એટલે હાર ચેાજન ઉંચા, હજાર યેાજન મૂળમાં વિસ્તારવાળા અને પાંચ સા યેાજન શિખર પર વિસ્તારવાળા છે. તેમાં(ઉત્તાર ) ઉત્તરકુરૂને વિષે ( જ્ઞમા ) જમક નામના એ પર્વતા છે. ( 7 ) અને ( ફ્લીપ ) ઈતરને વિષે એટલે દેવગુરૂને વિષે ( વિચિત્તચિત્તા ) વિચિત્ર અને ચિત્ર નામના બે પર્વતા છે એટલે કે શીતાદાના પૂર્વતટને વિષે વિચિત્ર નામના પર્વત છે અને તેના પશ્ચિમતને વિષે ચિત્ર નામના પર્વત છે. ( ૧૩૧ ).
હવે કુરૂક્ષેત્રની અને નદીઓના દ્રહા કહે છે:—
इवहदीहा पण पण, हरया दुदुदारया इमे कमसो । सिहो तह देवकुरू, सूरो सुलसो य विज्जुपभो ॥ १३२ ॥ तह णीलवंत उत्तर - कुरु चंदेरवय मालवंतु ति । पउमदहसमा णवरं, एएसु सुरा दहसणामा ॥ १३३ ॥
અર્થ :-( વીદ્દા ) બન્ને નદીના પ્રવાહને વિષે દીપણું છે જેમનુ એવા ( પળ પળ ) પાંચ પાંચ (દયા) દ્રહા છે. તે ( કુત્તુવાવા ) દક્ષિણ અને ઉત્તર દિશાએ એક્રેક મળીને એ દ્વારવાળા છે, તે (મો) અનુક્રમે (મે) આ છે, એટલે તેમનાં નામેા આ પ્રમાણે છે.-( સિદ્દો) નિષધ ૧, ( સજ્જ ) તથા ( ટ્રેવલ્સ ) દેવકુર ૨, ( સૂત્તે ) સૂર ૩, ( સુહતો ) સુલસ ૪ ( ૨ ) અને ( વિષ્ણુવો ) વિદ્યુત્પ્રભ પ. આ પાંચશીતેાદા નદીના પ્રવાહમાં રહેલા દ્રા (કુ ડા) છે. (સદ્દ) તથા
૧ અન્યત્ર જનક તે સમક નામના એ પતા કહ્યા છે.