Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 116
________________ મૂળ તથા ભાષાંતર. સરવાળે ૩૩૭૫૦૦ થયા તેને ધનુષ કરવા માટે ૬ વડે ભાગતાં ભાગમાં ૩૫૧૫ ધનુષ આવ્યા અને ૬૦ અંગુલ વધ્યા. હવે પાંત્રીશ સે ૩૫૦૦ ધનુષના ૧ાા કેશ થાય ઉપર ૧૫ ધનુષ વધ્યા. તેના હાથ કરવા માટે ચારે ગુણવાથી ૬૦ હાથ થયા અને ૬૦ અંગુલના હાથ કરવા માટે ૨૪ વડે ભાગતાં રાા હાથે આવે તે ૬૦ હાથમાં નાંખતાં દરા હાથ થાય. આ રીતે જબૂદ્વીપનું ગણિતપદ-૭૯૦૫૬૯૪૧૫૦ એજન, ના કેશ, ૬રા હાથ થાય છે. (અથવા એક કેશ, ૧૫૧૫ ધનુષ, ૨ હાથ ને ૧૨ અંગુલ કહી શકાય છે.) (૧૮૮). હવે ઈષ અને જીવાનું કરણ કહે છે – ओगाहु उसू सुच्चिअ, गुणवीसगुणो कलाउसू होइ। विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥१८९॥ અર્થ –( દુ) જે અવગાહ હોય તે (૩q) ઇષ કહીએ. એટલે કે જબૂદ્વીપને વિષે કહેવાને ઈઝેલા ભરત વિગેરે એક ભાગ કે જે જીવા અથવા પણ ચડાવેલા ધનુષને આકારે હોય છે તેના ઉપર બાણ ચડાવ્યું હોય, તે બાણને જે અવગાહ એટલે લંબાઈ અથવા વિઝંભ તેને ઈષ કહીએ. (કુશિ3) તે જ ઈષ જેટલા જનને હોય તેને (કુપવાસ ) એગણશે ગુણવા, તેથી (વઢી ફૂ) કલારૂપ ઈષ (રો) થાય છે. આ જ ઈષનું કરણ કહેવાય છે. (ઈષમાં ને ધનુષ્ટ્રછમાં પાછળના ક્ષેત્ર ને પર્વત જે આવેલા હોય તે બધા ભેળા લેવાય છે.) હવે જવાનું કરણ કહે છે –(વિકસુgિ) ઈષનું પૃથુત્વ-વિખેંભ બાદ કરે તે એટલે વૃત્તક્ષેત્ર (જબૂદીપ) ના વિધ્વંભની કળા કરીને પછી તેમાંથી ઈષના વિષ્કની જેટલી કળા હોય તેટલી બાદ કરવી. પછી (ડrmsgons) ચારગુણા ઈષવડે તેને ગુણવા એટલે કે બાદ કરતાં શેષ રહેલી રાશિને ઈષની કળાને ચારગુણી કરી તેના વડે ગુણવી. (મૂત્રમિટ્ટ) પછી અહીં એટલે ગુણતાં જે અંક આવ્યો હોય તેનું મૂળ એટલે વર્ગમૂળ કાઢવું. જે આવે તે (લીવા) જીવા કહેવાય છે. - જેમકે દક્ષિણ ભરતાર્ધનું ઈષ ૨૩૮ જન ને ૩ કળા છે. તેની કળા કરવા માટે ૨૩૮ને ૧૯ વડે ગુણતાં ૪પરર થાય, તેમાં ઉપરની ૩ કળા ઉમેરતાં ૪૫૫ થાય. આ ઈષના વિષ્કની કળી થઈ તેને જબૂદ્વીપને વિધ્વંભ લાખ યોજન છે, તેને ૧૯ વડે ગુણતાં એગણુશ લાખ ૧૯૦૦૦૦૦ કળા થઈ તેમાંથી ઈષ વિષ્કભકળા ૪૫૫ બાદ કરતાં શેષ ૧૮૫૪૭૫ કળા થાય. પછી ઈષની કળા પરપને ચારે ગુણતાં ૧૮૧૦૦ થાય તે વડે બાદબાકીની શેષ રાશિ ૧૮૫૪૭૫ ને ગુણવી. તેથી ૩૪૩૦૮૦૯૭૫૦૦ થાય. તેનું પ્રથમ કહ્યા પ્રમાણે વર્ગમૂળ કાઢતાં ૧૮૫૨૨૪ કળા લાધે અને શેષ ૧૬૭૩ર૪ રાશિ રહે, તથા હૈદરાશિ (ભાજકરાશિ) ૩૭૦૪૪૮ આવે છે. હવે લાધેલી કળા ૧૮૫રર૪ ને ઓગણશે ભાગ દેતાં ૭૪૮ યેાજન થયા ઉપર ૧૨ કળા વધે છે. એ જ રીતે વૈતાઢ્ય વિગેરેનું પણ છવાકરણ કરવું. (૧૮૯).

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202