Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 12
________________ (1) કૃદન્તમાં રૂ વાળા અને રૂ વગરનાં બન્ને રૂપો બનતા હોય તો ધાતુ વેટ છે તેમ સમજવું. જેમ કે નમ્ ધાતુ - નશિત, નષ્ટ. ૪. કર્મણિ તથા ભાવેનો ય તથા વી, તે અને તેવત પ્રત્યય લાગે ત્યારે વર્, વ, વ૬ અને વ૬ ધાતુના (સ્વરસહિત) વે નો ૩ તથા પ્રચ્છનો પૂછે અને હું નો હૂ થાય છે અને સંપ્રસારણ (વૃત) કહેવાય છે. વૃત્ = ડું+૩+૨ = પ્યુ અને તુ ઉચ્ચાર માટે છે. વિધ્યર્થ કૃદન્તના ય પ્રત્યય ૩ (ત્રણ) પ્રકારના છે. ૨ (સાદો), ૨ (), ય (વા). પ્રથમ બુકમાં માત્ર ૨ (સાદો) પ્રત્યય આપેલ છે. પરંતુ જુદા જુદા ધાતુઓને વ્યાકરણના નિયમોથી જુદા જુદા ' લાગીને વિધ્યર્થ કૃદન્ત બને છે. તેથી નિયમ મુજબ ધાતુને યથાયોગ્ય “રા' પ્રત્યય લગાવીને વિધ્યર્થ કૃદન્ત બનાવ્યા છે. મન (મન) પ્રત્યય મધ્યમામાં આવે છે પણ વાંચનમાં વારંવાર જરૂરી હોવાથી આ પુસ્તકમાં તેનો સમાવેશ કર્યો છે. નિયમો પરિશિષ્ટ નં. ૧ માં આપેલ છે. Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100