Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
ઉદા.
૭. વિધ્યર્થ કૃદન્ત [ તવ્ય, મન, ય (૩)]
આ કૃદન્ત ધાતુ બોધક કાર્ય કરવા યોગ્ય છે અથવા કરવું જોઈએ, તે અર્થને જણાવે છે. ક્રિયાપદ અને વિશેષણ બન્ને રીતે વપરાય છે.
– મયા સંત: સ્કર્તવ્ય: ! મારા વડે સંસ્કૃત યાદ કરાવુ જોઈએ કરવા યોગ્ય છે.
- मया जिनमंदिरं गन्तव्यम् / गमनीयम् । મારા વડે જિનમંદિર જવું યોગ્ય છે. - विश्वेऽखिले प्रशंसनीयः जिनधर्मः योग्येन त्वया
નેવિત્ર: / સંપૂર્ણ વિશ્વમાં વખાણવા લાયક જિનધર્મ યોગ્ય એવા તારા વડે સેવવા યોગ્ય છે.
– પીકચં ાર્થમ્ મહું તવાનું ! પીડવા યોગ્ય કાર્યને મેં કર્યું.
– ઢાડ્ય: $ાર્ય કૃત: મયા | દડ યોગ્ય કાર્ય મારા વડે કરાયુ.
– નૈરવનીચે પત્રે કહ્યું પ્રષિતવાન્ | લખવા યોગ્ય પત્ર મેં મોકલ્યો.
૮, ભાવવાચક કૃદન્ત [મન (મન)] ધાતુને મન () પ્રત્યય લાગીને ભાવવાચક નપુંસક નામ બને છે. આ કૃદન્ત સાથે જોડાયેલ નામને ષષ્ઠી વિભક્તિ થાય છે. ઉદા. – વચ્ચે ગમનં વારુ વર્તતે |
– બાળકનું જવું (ચાલ) સુંદર છે.
૭૫
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100