Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 79
________________ દન્તોના રૂપો બનાવાના વિશિષ્ટ નિયમો ૧. વ્યંજનાંત પુલિંગ અને સ્ત્રીલિંગમાં વિભક્તિના પ્રથમ પાંચ પ્રત્યયો તેમજ નપુંસકલિંગના પ્ર. દ્વિ. બ.વ.નો ‘રૂ’ પ્રત્યય ઘુટ્ કહેવાય છે. ૨. ઘુટ્ પ્રત્યયો પર છતાં ૠ અને ૩ ઇત્વાળા [અત્ (શÇ) અને તવત્ (òવતુ)] નામોના છેલ્લા વ્યંજનની પૂર્વે ‘ગ્’ ઉમેરાય છે. ગત્ત્તત્ गच्छन्त्. ૩. પદાન્તે વ્યંજન સંયોગ હોય તો સંયોગના અન્ય વ્યંજનનો લોપ થાય છે. ઇન્તુ - ગ‰ન્ a ૪. અને ૩ ઇવાળા ચિત્ (શÇ) અને તવત્ (હ્રવતુ)] નામોને સ્ત્રીલિંગમાં હૂઁ (ડી) પ્રત્યય લાગે છે. ૫. રૂ (ડી) પ્રત્યય તેમજ નપું. નો છું પ્રત્યય પર છતાં અ અને ય વિકરણ પછી રહેલા ‘અત્’ પ્રત્યયનો ‘અત્’ નિત્ય થાય છે પરંતુ ૬ ઠા ગણનો 'અ' વિકરણ પછી વિકલ્પે થાય છે. રચ્છન્તી, નૃત્યન્તી, ચોરયન્તી પરંતુ વિશન્તી વિકલ્પે વિશતી. -- + 0 ૬. નામને અંતે રહેલા અત્ (તુ) નો ‘અ’ સ્વર પુલિંગ પ્રથમા એ.વ.માં દીર્ઘ થાય છે. નીતવત્ - नीतवान्. ૭. વર્તમાન કૃદન્ત ‘આન’ (ઞાનશ્) ની પૂર્વે ‘’ હોય તો ‘અ’ ની પછી મૈં ઉમેરાય છે. +ગ+આન ईक्षमाण. गम्+य+आन गम्यमान ૬૭ Jain Education International 2560 Povate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100