Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 78
________________ કૃદન્ત એટલે શું ?... સંસ્કૃત વ્યાકરણમાં કેટલાક પ્રત્યયોને ‘’ની સંજ્ઞા આપવામાં આવી છે. આવા ત્ પ્રત્યયો જેના અંતે હોય તેને ત્+અન્ત વન્ત કહેવાય છે. sda જે પ્રત્યય ક્રિયાવાચક-મૂળધાતુને લાગે છે. અને તે રીતે નવો શબ્દ બનાવે છે તેને ત્ પ્રત્યય કહેવાય છે. જેમ કે - નમ્ ધાતુ છે. નમ્યમાન, નમનીય, નમન વિગેરે કૃદન્તો છે. અર્થાત્ જેમાં ધાતુ બનતું હોય તે કૃદન્ત કહેવાય. - ક્રિયા હોય પણ ક્રિયાપદ ન नन्तुम्, नत नतवत्, ધાતુને ત્ પ્રત્યય લાગતાં કેટલાક નામ બને છે. કેટલાક વિશેષણ બને છે. અને કેટલાક અવ્યય બને. ૬૬ કયા કૃદન્તના કેટલા અને કેવા રૂપો થશે તે માટે જુઓ વિભાગ - ૨ પેજ નં. ૬૮-૬૯. Jain Education International 2500Fate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100