________________
કૃદન્ત એટલે શું ?...
સંસ્કૃત વ્યાકરણમાં કેટલાક પ્રત્યયોને ‘’ની સંજ્ઞા આપવામાં આવી છે. આવા ત્ પ્રત્યયો જેના અંતે હોય તેને ત્+અન્ત વન્ત કહેવાય છે.
sda
જે પ્રત્યય ક્રિયાવાચક-મૂળધાતુને લાગે છે. અને તે રીતે નવો શબ્દ બનાવે છે તેને ત્ પ્રત્યય કહેવાય છે.
જેમ કે - નમ્ ધાતુ છે. નમ્યમાન, નમનીય, નમન વિગેરે કૃદન્તો છે.
અર્થાત્ જેમાં ધાતુ બનતું હોય તે કૃદન્ત કહેવાય.
-
ક્રિયા હોય પણ ક્રિયાપદ ન
नन्तुम्, नत नतवत्,
ધાતુને ત્ પ્રત્યય લાગતાં કેટલાક નામ બને છે. કેટલાક વિશેષણ બને છે. અને કેટલાક અવ્યય બને.
૬૬
કયા કૃદન્તના કેટલા અને કેવા રૂપો થશે તે માટે જુઓ વિભાગ - ૨ પેજ નં. ૬૮-૬૯.
Jain Education International 2500Fate & Personal Use Only www.jainelibrary.org