________________
(1) કૃદન્તમાં રૂ વાળા અને રૂ વગરનાં બન્ને રૂપો બનતા
હોય તો ધાતુ વેટ છે તેમ સમજવું. જેમ કે નમ્ ધાતુ - નશિત, નષ્ટ. ૪. કર્મણિ તથા ભાવેનો ય તથા વી, તે અને તેવત
પ્રત્યય લાગે ત્યારે વર્, વ, વ૬ અને વ૬ ધાતુના (સ્વરસહિત) વે નો ૩ તથા પ્રચ્છનો પૂછે અને હું નો હૂ થાય છે અને સંપ્રસારણ (વૃત) કહેવાય છે.
વૃત્ = ડું+૩+૨ = પ્યુ અને તુ ઉચ્ચાર માટે છે. વિધ્યર્થ કૃદન્તના ય પ્રત્યય ૩ (ત્રણ) પ્રકારના છે. ૨ (સાદો), ૨ (), ય (વા). પ્રથમ બુકમાં માત્ર ૨ (સાદો) પ્રત્યય આપેલ છે. પરંતુ જુદા જુદા ધાતુઓને વ્યાકરણના નિયમોથી જુદા જુદા ' લાગીને વિધ્યર્થ કૃદન્ત બને છે. તેથી નિયમ મુજબ ધાતુને યથાયોગ્ય “રા' પ્રત્યય લગાવીને વિધ્યર્થ કૃદન્ત બનાવ્યા છે. મન (મન) પ્રત્યય મધ્યમામાં આવે છે પણ વાંચનમાં વારંવાર જરૂરી હોવાથી આ પુસ્તકમાં તેનો સમાવેશ કર્યો છે. નિયમો પરિશિષ્ટ નં. ૧ માં આપેલ છે.
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org