________________
અભ્યાસકોને સૂચના ૧. અવ્યય બનતા કૃદન્તો અને ભાવે કૃદન્તો સિવાય
બાકી બધા જ કૃદન્તોના રૂપો ત્રણે લિંગમાં થાય
છે તેથી મૂળરૂપ (શબ્દ) જ આપેલ છે. ૨. કૃદન્તના કેટલાક નિયમો બીજી (મધ્યમા) બુકમાં
આવે છે છતાં અભ્યાસુને વાંચન વિગેરેમાં ઉપયોગી થાય તે માટે કૃદન્તના તૈયાર મૂળ શબ્દ
મૂકેલા છે. (નિયમો પરિશિષ્ટ-૧ માં આપેલ છે.) ૩. ધાતુઓમાં સે-અનિની વ્યવસ્થા બીજી –
મધ્યમાં બુકમાં સમજાવી છે. જે ધાતુના કૃદન્તો
બનાવતાં જરૂરી છે. ધાતુ કે પ્રત્યયમાં હું ન હોય છતાં પણ (1) કૃદન્તમાં રૂ દેખાય તો તે ધાતુ સેટું છે તેમ સમજવું
જેમકે પત્ ધાતુ - પવિતમ્, પતિત્વ, પતિ, પવિતતું, પવિતવ્ય, એમ તુ થી શરૂ થતા કૃદન્તનાં પાંચ પ્રત્યયો
પૂર્વે રૂ આવે છે. | (4) કૃદન્તમાં ડું ન દેખાય તો ધાતુ અનિટુ છે તેમ
સમજવું જેમકે નમ્ ધાતુ - નમ્ન, નવા, નત.
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org