Book Title: Jain Shikshavali Tapni Mahatta Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 9
________________ ધર્માચરણમાં તપની આવશ્યક્તા પછી તમે પરીક્ષ્ય ધર્મની શીવિષયક પ્રરૂપણુ જુએ છે. તેમાં સંયમ અને સદાચાર યથાસ્થાને ગેાઠવાયેલ હાય તા તેની પ્રશંસા કરે છે, અન્યથા તેને નિકૃષ્ટ સમજી નવ ગજના નમસ્કાર કરે છે. ધર્મનાં નામે મદ્યપાન કરવું, પશુઓનુ અલિદાન દેવું, માંસ–મત્સ્યનું ભક્ષણ કરવું અને પરસ્ત્રી સાથે ગમન કરવું એને ગૈા સુજ્ઞ પુરુષ સત્કારી શકે ? પછી તેઓ તપ ઉપર આવે છે. જો પરીક્ષ્ય ધર્મમાં તપ ઉપર ભાર મૂકાયેલા હાય તા તેને ઉત્તમ માને છે, અન્યથા સત્ત્વરહિત ગણી ઉપહાસ કરે છે. આ રહ્યું તેનું એક યાદ રાખવા લાયક ઉદાહરણ : मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराने · G द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे, मुक्तिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥ ૌદ્ધ શ્રમણેાની જીવનચર્ચા જોઈને એક વિદ્વાન કહે છેઃ કામળ શય્યામાં શયન કરવુ, ઉઠીને પ્રાતઃકાલમાં મસાલેદાર રાખડી પીવી, મધ્યાહ્નકાલે પૂરું ભાજન કરવુ, સાયંકાળે મદિરા વગેરેનું પાન કરવું અને મધ્યરાત્રે દ્રાક્ષ અને સાકર વાપરવી, આવાં જીવનથી ગૌતમબુદ્ધે મુક્તિ ર્જાઈ હતી ! ’ કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ એટલે તપસ્વી હાય તેણે કાષ્ઠનાં લક કે ઘાસ વગેરેનાં સંથારા પરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68