Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ ૫૦ તપની મહત્તા (સોળ ઉપવાસ કર) કર, બત્રીસ ભક્ત કર, ત્રીસ ભક્ત કર, એમ બબ્બે ભક્ત ઓછા કરતાં ચેથ ભક્ત એટલે એક ઉપવાસ સુધી આવવું. અને તેવી શક્તિ પણ ન હોય તે અનુક્રમે આયંબિલ, નિવ્વી, એગાસણ, બિયાસણ, અવ, પુરિમ સાપેરિસી, પિરિસી અને છેવટે નવકારશીપર્યત વિચાર કરે. તેમાં જ્યાં સુધી કરવાની શકિત હોય એટલે કે તપ કરી જે હોય ત્યારથી એમ વિચાર કરે કે “શક્તિ છે, પણ પરિણામ નથી,” પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે જે પચ્ચકખાણ કરવું હોય ત્યાં આવીને અટકવું અને શક્તિ પણ છે અને પરિણામ પણ છે, આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય કરે અને કાઉસ્સગ પાર.” જેઓ રાત્રિક પ્રતિક્રમણ કરી ન શક્ય હોય તે ગુરુને વંદન કરતી વખતે તેમની પાસે યથાશક્તિ તપનું પચ્ચકખાણ લે અને કદાચ એ વખતે પણ ન લેવાયું તે તેમનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ પચ્ચકખાણ લે. પરંતુ હમેશા કંઈ ને કંઈ તપ અવશ્ય કરે, એ મહર્ષિએનો ઉપદેશ છે, તેથી જ તેને ગૃહસ્થનાં છ નિત્યકમમાં સ્થાન આપેલું છે. મમ્ર નિખાબમાળ' એ શબ્દથી શરુ થતા શ્રાવક–નિત્યકૃત્ય-સ્વાધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે કે “ઇન્વેસુ વોહવયં રાત્રે સીરું તો જ માવો ચ–એટલે પર્વનો દિવસ હોય તે પિષધ વ્રત કરવું અને બાકીના બધા દિવસેમાં દાન, શીલ, તપ અને ભાવની આરાધના કરવી. ” ૧૨-સાધુઓ માટે તપનું વિધાન સાધુએ અહિંસા, સંયમ અને તપનું બને તેટલું

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68