Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
તપની મહત્તા
ઉપરાંત દરેક પર્વની ઉજવણી તપ દ્વારા જ કરવામાં આવે છે, તેથી એ વાત નિશ્ચિત છે કે જૈન ધર્મીમાં તપને અતિ મહત્ત્વનું સ્થાન અપાયેલુ છે.
૪૮
૧૧-ગૃહસ્થા માટે તપનુ વિધાન જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે—
कर्तव्या देवपूजा शुभगुरुवचनं, नित्यमाकर्णनीय, दानं देयं सुपात्रे प्रतिदिनममलं, पालनीयं च शीलम् । तप्यं शुद्धं स्वशक्तया तप इह महती भावना भावनीया, श्राद्धानामेव धर्मे जिनपतिगदितः पूतनिर्वाणमार्गः ॥
પ્રતિદિન વીતરાગદેવની પૂજા કરવી, સદ્ગુરુનાં વચન સાંભળવાં, સુપાત્રને દાન દેવું, નિમલ શીલનુ પાલન કરવું, શક્તિ પ્રમાણે શુદ્ધ તપનું આચરણ કરવું અને ઉદાત્ત ભાવનાઓ ભાવવી, એ જિનેશ્વરાએ પવિત્ર નિર્વાણના મા તરીકે કહેલા ગૃહસ્થયમ છે.'
त्रैकाल्य' जिनपूजनं प्रतिदिनं सङ्घस्य सन्माननं, स्वाध्यायो गुरुसेवनं च विधिना दानं तथाऽऽवश्यकम् । शतया च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठस्तथा, सैष श्रावकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥
· પ્રતિદિન જિનેશ્વર ભગવાનની સવાર, અપાર અને સાંજ પૂજા કરવી; સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનુ' સન્માન કરવું; સ્વાધ્યાય કરવા; વિધિપૂર્વક ગુરુનુ સેવન કરવું; અને તેટલુ દાન દેવું; આવશ્યકક્રિયા કરવી; શક્તિ પ્રમાણે તેનું પાલન કરવુ; શ્રેષ્ઠ તપનું આચરણ

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68