Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 57
________________ તપના પ્રકારો रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥ ૫૫ • જેનાથી રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા ' અને શુક્ર એ શરીરની સાતે ધાતુ તપે તે તપ જાણવું.' તાત્પ કે જેના મનની શુદ્ધિ થાય તેને તપ સમજવું. તથા અશુભ કર્મો વડે શરીર અને આ વ્યાખ્યા પ્રમાણે કેારું દેહદમન એ તપ નથી અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયની શુદ્ધિ કરનારાં તત્ત્વા જોઈ એ. જૈન તપની પ્રણાલિકા આ બંને પ્રકારની શુદ્ધિ પર રચાયેલી છે, તે તપના પ્રકારે જોવાથી બરાબર સમજી શકાશે. ૧૪—તપના પ્રકારો તપ મુખ્યત્વે એ પ્રકારનું છેઃ માહ્ય અને અભ્ય ́તર. તેમાં ખાદ્ય તપના છ પ્રકાશ છેઃ (૧) અનશન, (૨) (ર) ઊનેાદરકા, (૩) વૃત્તિસ ક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સલીનતા. તેમજ અભ્યંતર તપના પણ તેટલા જ પ્રકારા છેઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સગ. આ ખાર પ્રકારના અહી' સક્ષિપ્ત પરિચય આપીશું. (૧) અનસન-ઉપવાસ—જીવનો આહાર કરવાના અનાદિ કાળના જે સ્વભાવ છે, તેના ઉપર આ તપથી ધણા કાબૂ મેળવી શકાય છે. વૈદ્યકશાસ્ત્ર પણ તેની ઉપચાગિતા સ્વીકારી છે અને નિસગેઽપચારવાળાઓએ તેના પર ગ્રંથના

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68