Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 63
________________ શ્રી યશાવિજયજી જૈન ગુરુકુળ-પાલીતાણા ગુરુકુળના બાળકોને યાદ કરશેા, આ ગુરુકુળ ૪૬ વર્ષથી તીર્થંધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાંયડીમાં જૈન બાળાને શિક્ષણ, સંસ્કાર અને ધમભાવના આપી રહેલ છે. ઉપરાંત સંગીત, વ્યાયામ વગેરેની તાલીમ આપે છે. સમાજના બાળકાને વાણિજય-બ્યાપારનું વ્યવસ્થિત જ્ઞાન મળે તે માટે પંદર વર્ષોથી કામસ` હાઇસ્કૂલ ચલાવે છે. તેમાંથી છેલ્લા તેર વષૅમાં ૨૨૫ ઉપરાંત વિદ્યાર્થી એ કામસ મેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યાપારી ખજારામાં ગેહવાયા છે. $ ગુરુકુળની સ્ટેશન સામેની નવી જમીન ઉપર કામર્સિયલ હાઈ સ્કૂલ, મીડલફૂલ અને વિદ્યાર્થી –નિવાસગૃહનું નવું વિશાળ ભવ્ય મકાન રૂપિયા બે લાખનાં ખયે તૈયાર થયું છે. આ નૂતન મકાનની એ વીન્ગાને ભાગ્યશાળી દાનવીરોનાં નામ અપાયું છે. સેન્ટ્રલ હેલ તથા પુસ્તકાલય અને વાંચનાલય પણ તેાંધાઈ ગયા છે. ખૂટતાં એક લાખની રકમ માટે ઉપરના સેાળ ઓરડાઓ પૈકી દરેકના રૂ. ૫૦૦૦ પાંચ હજારની મદદ મેળવવાની આશા છે, તેમાં છ એરડાએ લખાયા છે. સિદ્ધાચલજીમાં આપ્તજનેનુ' ચિરસ્મારક રાખવા એક એક ઓરડા નોંધાવી આમારી ભીડ ભાંગવા સમાજના દાનવીરાતે અમારી નમ્ર વિનતિ છે. સંસ્થાના વિકાસમાં ફુલ નહિ તેા ફુલની પાંખડી આપી આભારી કરશો. પ્રમુખ હેડ ઓફિસ-મગનલાલ મુળચંદ્ર શાહ ગુલાલવાડીનાકા ગાડીજી ખીલ્ડીંગ, ડાહ્યાભાઇ હીરાચંદ શ્રાફ પહેલે માળે મુંબઇ ૨. ઉપપ્રમુખ ચંદુલાલ વમાન શાહ મનુભાઇ ગુલામસ દ કાપડીઆ અમરચંદ હુકમચ માનદ્ મંત્રી:

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68