________________
શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ શ્રી શ્રાવશ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ-મુંબઈ સમિતિ સંચાલિત
ઉદ્યોગગૃહ
સાધાર્મિક વાત્સલ્ય, જાતમહેનત અને ગૃહઉદ્યોગને ઉત્તેજન
આપી રહ્યું છે. તેની એકવાર અવશ્ય મુલાકાત લેવા વિનંતિ છે.
ટે. નં. ૭૪૮૩૬ – ઉદ્યોગગૃહમાં ચાલતા પરિશ્રમાલય અને શિક્ષણવિભાગમાં ૫૫૦ થી
૬૦૦ જેટલાં ભાઈ–બહેને લાભ લઈ રહ્યાં છે. –ઉત્પાદન વિભાગમાં દરેક વસ્તુ પૂરી કાળજીથી સફાઈબંધ બનાવવામાં |
આવે છે અને તે વેચાણવિભાગની દુકાનમાંથી મળી રહે છે. –ટેલીફેનથી ડરે નેંધી લેવાની તથા માલ ઘેર પહોંચાડવાની
વ્યવસ્થા કરવામાં આવી છે. –ખાખરા, પાપડ, ચાહ-દૂધના મશાલા, અથાણાના મશાલા, ચૂર્ણ,
સરબત વગેરે અનેક વસ્તુઓ તૈયાર થાય છે. –સીલાઈ વિભાગમાં સ્ત્રી-પુરુષોને મનપસંદ કપડાં સીવી આપવામાં
આવે છે. –ઉપરાંત ટાઈપરાઈટીંગ, શેટે હેન્ડ, કોરસપોન્ડન્સ, એકાઉન્ટસી તથા પાકા નામાનાં વર્ગો ચાલે છે.
એટલે આ ઉદ્યોગમંદિર આપની અનેકવિધ ઘરગથ્થુ વસ્તુઓની જરૂરીઆત પૂરી પાડી શકે
તેમ છે. ૧૦૯-૧૧૭, સી. પો. ટેન્ક રેડ, માધવબાગ પાસે,
મુંબઈ. નં. ૪