Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 49
________________ ४७ જિન ધર્મમાં તપને અપાયેલું મહત્વનું સ્થાન તેને ચારિત્રની અંતર્ગત માનીને મેક્ષનાં ત્રણ સાધનનું નિરૂપણ કરેલું છે, એટલે તેમાં વિસંવાદ સમજવો નહિ.” જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ મહત્વ અપાયેલું છે અને તે માટે ચૈત્ર અને આ માસમાં નવ નવ દિવસની ખાસ એળીઓ નિયત થયેલી છે. આ નવપદમાં નીચેનાં નવપદેની ગણના થાય છેઃ (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ, (૬) દર્શન, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ. તાત્પર્ય કે નવ આરાધ્ય પદેમાં તપ વિશિષ્ટ સ્થાન પામેલું છે. જન ધર્મ એમ માને છે કે જે આત્મા વીશ સ્થાનકે પૈકી એક યા વધારે સ્થાનકને બરાબર સ્પર્શે છે, તે તીર્થ કર ગાત્ર બાંધે છે અને ભવિષ્યમાં જરૂર તીર્થકર થાય છે. આ વીશ સ્થાનકે કે પદમાં પણ તપનાં દર્શન થાય છે. તે નીચે મુજબ – (૧) અરિહંતપદ (૧૧) ચારિત્રપદ (૨) સિદ્ધપદ (૧૨) બ્રહ્મચર્યપદ (૩) પ્રવચનપદ (૧૩) ક્રિયાપદ આચાર્યપદ (૧૪) તપપદ વિરપદ (૧૫) ગૌતમપદ (ગણધરપદ) (૬) ઉપાધ્યાયપદ (૧૬) જિનપદ (૭) સાધુપદ (૧૭) સંયમપદ (૮) જ્ઞાનપદ (૧૮) અભિનવ જ્ઞાનપદ ૯) દર્શનપદ (૧૯) શ્રતપદ (૧૦) વિનયપદ (૨૦) તીર્થપદ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68